શોધખોળ કરો

આ જાણીતી એક્ટ્રેસે કરી આત્મહત્યાની કોશિશ, પતિ પર લગાવ્યા‘તા દીકરીના જાતીય શોષણના આરોપ

ઓડિયો ક્લિપ પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે, જયશ્રી ઘણા સમયથી કોઈ વાતને લઈ ડિપ્રેશનમાં હતી.

નવી દિલ્હીઃ તમિલની જાણીતી એક્ટ્રેસ જયશ્રીએ ઉંઘની ગોળીનો ઓવર ડોઝ લઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. જયશ્રીની આત્મહત્યાના સમાચાર સમગ્ર તમિલ ટીવી ઉદ્યોગમાં ફેલાઈ ગયા છે અને બધા જાણવા માગે છે કે તેણે આવું પગલું શા માટે ભર્યું. આત્મહત્યા કરતા પહેલા જયશ્રીએ એક ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી હતી. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં જયશ્રીએ પોતાના મિત્રોને ગુડબાય કહી રહી છે સાથે જ તે એવી પરિસ્થિતિઓમાં સાથ છોડવા માટે પોતાના મિત્રોનો આભાર પણ વ્યક્ત કરી રહી છે. આ જાણીતી એક્ટ્રેસે કરી આત્મહત્યાની કોશિશ, પતિ પર લગાવ્યા‘તા દીકરીના જાતીય શોષણના આરોપ ઓડિયો ક્લિપ પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે, જયશ્રી ઘણા સમયથી કોઈ વાતને લઈ ડિપ્રેશનમાં હતી. આ પહેલા તેણે એક ઇન્ટરવ્યૂમાં પતિ ઈશ્વરના બીજી અભિનેત્રી મહાલક્ષ્મી સાથે અફેરના આરોપ પણ લગાવ્યા હતા. જ્યારે મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે જયશ્રીએ પતિ પર આરોપ લગાવ્યો કે, તે દીકરી સાથે જબરદસ્તી કરી રહ્યો છે. જેના કારણે જયશ્રીના પતિ ઈશ્વરની પોલીસે ધરપકડ કરી લીધી હતી. હવે ઈશ્વર તો જામીન પર છૂટી ગયો છે. જયશ્રીનો આરોપ હતો કે, ઈશ્વર તેની દીકરીનું જાતીય શોષણ કરતો હતો અને મારપીટ પણ કરતો હતો. એ સાથે જ અભિનેત્રીએ લાખો રૂપિયા પડાવી લેવાનો આરોપ પણ ઈશ્વર પર લગાવ્યો હતો. તો બીજી તરફ ઈશ્વરે આ બધા આરોપોને પાયા વિહોણા ગણાવી કહ્યું હતું કે, જયશ્રી પૈસા પડાવવા માટે ખોટા આરોપો લગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જયશ્રી હોસ્પિટલમાં દાખલ છે અને હાલત ગંભીર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડAnand News : કપડવંજમાંથી ઝડપાયો લાંચિયો અધિકારી, નિવૃત ASIની આણંદ ACBએ કરી ધરપકડGodhra News: ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને 2 કરોડ 84 લાખનો દંડ ફટકારાયોAmbedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Embed widget