શોધખોળ કરો

Sheezan Khan on Tunisha Sharma: ‘તુનિષા મારા માટે લડતી, બહુ યાદ આવે છે તેની’, જેલમાંથી બહાર આવતા છલકાયું શિઝાન ખાનનું દર્દ

Sheezan Khan on Tunisha Sharma: 70 દિવસ પછી શિઝાન ઘરે પરત ફર્યો છે અને તેના પરિવાર પાસે આવીને ખૂબ જ ખુશ છે. તે કહે છે કે તે તુનિષાને ખૂબ મિસ કરે છે.

Sheezan Khan on Tunisha Sharma: ટીવી અભિનેત્રી તુનિષા શર્મા (Tunisha Sharma) આત્મહત્યા કેસમાં આરોપી શીઝાન ખાન (Sheezan Khan) હવે જામીન મળ્યા બાદ તેના પરિવાર સાથે રાહતનો શ્વાસ લઈ રહ્યો છે. 70 દિવસ પછી પોતાના ઘરે પરત ફરેલ શિઝાન પોતાના પરિવાર પાસે આવીને ઘણો ખુશ છે. તે કહે છે કે તે તુનિષાને ખૂબ મિસ કરે છે. અત્યારે તે પોતાના પરિવાર સાથે રહીને આરામ કરવા માંગે છે. તેણે એમ પણ કહ્યું કે આજે તેને આઝાદીનો અર્થ સમજાયો છે.

શિઝાનનું દર્દ છલકાયું, કહ્યું- હવે આઝાદીનો સાચો અર્થ સમજાયો

શિઝાને કહ્યું, 'આજે મને સાચા અર્થમાં આઝાદીનો સાચો અર્થ જાણવા મળ્યો છે. આજે હું તેને અનુભવી શકું છું. મને આજે આ વાતનો અહેસાસ થયો. જ્યારે મેં મારી માતા અને બહેનને બહાર આવ્યા પછી પહેલીવાર જોયા ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા. હું મારા પરિવારની નજીક રહીને ખૂબ જ રાહત અનુભવું છું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શિઝાને આગળ કહ્યું, 'આખરે હવે હું મારા પરિવાર સાથે છું. હવે હું મારા પરિવાર સાથે થોડા દિવસ રહેવા માંગુ છું. હું મારી માતાના ખોળામાં માથું રાખીને આરામ કરવા માંગુ છું. હું તેમના દ્વારા રાંધવામાં આવેલ ખોરાક ખાવા માંગુ છું. મારા ભાઈ-બહેનો સાથે સમય પસાર કરવા માંગુ છું.

શિઝાન તુનિષા માટે કહ્યું...

તુનિષાને યાદ કરતાં તેણે કહ્યું- 'હું તેને ખૂબ જ યાદ કરું છું, જો તે જીવતી હોત તો તે મારા માટે લડત.' શીજાનનો પરિવાર બે મહિનાથી તેના જામીનની રાહ જોઈ રહ્યો હતો. હવે તુનિષા આત્મહત્યા કેસમાં શીજાનને થોડી રાહત મળી છે. તમને જણાવી દઈએ કે, તુનિષા કેસમાં શીજાન ખાન પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે. 24 ડિસેમ્બર 2022ના રોજ, તુનિષાએ અલીબાબા દાસ્તાન-એ-કાબુલ ટીવી સિરિયલના સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી હતી. આ પછી 25 ડિસેમ્બરે શીજાનની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, તુનિષા અને શીજાન બંને રિલેશનશિપમાં હતા. પરંતુ થોડા દિવસોથી બંને વચ્ચે પરસ્પર બોલાચાલી ચાલી હતી. તુનિષાના મૃત્યુના 15 દિવસ પહેલા બંને અલગ થઈ ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget