શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાના કારણે મોતને ભેટેલી ડોક્ટર ગણાવાતી આ યુવતી છે સાઉથની એક્ટ્રેસ, જાણો વિગત

આ તસવીર સાથેનો મેસેજ વાયરલ થયા બાદ અનેક લોકો પોસ્ટ પર શ્રદ્ધાંજલિના મેસેજ લખી રહ્યા હતા.

અમદાવાદઃ હાલમાં કોરોનાના કાળમાં અનેક અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાતી રહે છે. આવી અફવાઓ ઘમી વખત ગંભીર પરિસ્થિતિ તરફ દોરી જાય છે. હાલમાં જ આવો એક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જેમાં સોશિયલ મીડિયામાં દક્ષિણની એક એક્ટ્રેસની કોરોના વોરિયર એટલે કે ડોક્ટર ગણીને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. આ મામલે ખુસ એક્ટ્રેસે ફેસબુક પર વિગતવાર પોસ્ટ મુકીને ખુલાસો કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદની એક મેડિકલ પ્રોફેશનલ જેનું નામ ડો. વિધી છે અને તેનું કોરોનાને કારણે અવસાન થયું છે. ગુજરાતમાં કોરોનાના કારણે મોતને ભેટેલી ડોક્ટર ગણાવાતી આ યુવતી છે સાઉથની એક્ટ્રેસ, જાણો વિગત વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે, ‘દુખદ સમાચાર ગુજરાતમાંથી આવી રહ્યા છે. અમદાવાદમાં ડો. વિધી નામના ગાયનેકેલોજિસ્ટનું કોરોનાને કારણે અવસાન થું છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’ આ પોસ્ટની આથે એક તસવીર પણ શેર કરવામાં આવી રહી છે. આ તસવીર સાથેનો મેસેજ વાયરલ થયા બાદ અનેક લોકો પોસ્ટ પર શ્રદ્ધાંજલિના મેસેજ લખી રહ્યા હતા. પરંતુ થોડા દિવસ બાદ મલયાલમની એક એક્ટ્રેસ સંસ્કૃતિ શેનોયની પોસ્ટ પર કોઈએ વાંધાજનક પોસ્ટ મુકી. કારણ કે જે ડો. વિધીના મેસેજ સાથે જે તસવીર વાયરલ થઈ રહી હતી તે આ એક્ટ્રેસની જ છે. જે તસવીર વાયરલ થઈ રહી છે તે એક્ટ્રેસની 2016ની તસવીર છે જે એક્ટ્રેસે પોતે જ તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કરી હતી. જોકે આ જ તસવીરને ડો. વિધી નામ આપીને વાયરલ કરવામાં આવી રહી હતી.
Dear Friends, This is me, Samskruthy Shenoy / Samy, aged 22, from Kochi. Some miscreants are spreading this photograph... Posted by Samskruthy Shenoy on Sunday, September 13, 2020
જોકે બાદમાં ખુલ એક્ટ્રેસે ફેસબુક પર આ મેસેજ ફેક હોવાનો ખુલાસો કર્યો છે. તેણે પોસ્ટમાં કહ્યું કે, ‘હું સંસ્કૃતિ છું, આ મારી તસવીર છે. વાયરલ ફેસબુક પોસ્ટમાં ડો. વિધીના અવસાનના સમાચાર મારી તસવીર સાથે વાયરલ થયા છે. પણ હું કોઈ ડો.ને ઓળખતી નથી. જો તે ખરેખર મૃત્યુ પામ્યા હોય તો હું શ્રદ્ધાંજલિ આપુ છું. પરંતુ મેસેજ સાથે જે તસવીર વાયરલ થઈ રહી છે તે તસવીર મારી છું. તો આ પ્રકારના ખોટા મેસેજને આગળ ફોરવર્ડ ન કરો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget