શોધખોળ કરો

સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવાના બદલે હોસ્પિટલ પહોંચી ગઈ આ એક્ટ્રેસ સાંસદ, જાણો કેમ

અભિનેત્રીના પ્રવક્તા અભિષેક મજૂમદાર જણાવ્યું કે નુસરતને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને હિરોઇન નુસરત જહાં સોમવારે દિલ્હી સંસદમાં શીતકાલીન સત્રમાં ભાગ લેવા માટે ન પહોંચી શકી કેમ કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી. આ કારણે જ રવિવારે કોલકત્તામાં તેમને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રીના પ્રવક્તા અભિષેક મજૂમદાર જણાવ્યું કે નુસરતને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેત્રીના પરિવારે તે ખબરને નકારી જેમાં કહેવામાં આવ્યું હતું કે નૂસરતે દવાઓનો ઓવરડોઝ કરી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તૃણમુલ કોગ્રેસની સાસંદ અને અભિનેત્રી નુસરત જહાંની તબિયત રવિવારે ખરાબ થઈ ગઈ. રવિવારે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. માટે તેને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં ભરતી કરવી પડી હતી. સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવાના બદલે હોસ્પિટલ પહોંચી ગઈ આ એક્ટ્રેસ સાંસદ, જાણો કેમ પરિવારના કહેવા અનુસાર નુસરતને રવિવારે 9:30 વાગ્યે કોલકત્તામાં નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. તેના પરિવારે આગળ જણાવ્યું હતું કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમજ નુસરતને પહેલા અસ્થમાં જેવી બિમારી પણ હતી. આ વર્ષ લોકસભાની ચૂંટણી નુસરતે બસીરહાટ લોકસભા ક્ષેત્રથી લડી હતી. જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર શાયંતન ઘોષને 3,50,369 વોટથી હરાવ્યા હતા. ચૂંટણીના પરિણામો પછી ટીએમસી સાંસદે કોલકત્તાના નિવાસી બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં ભવ્ય લગ્ન કર્યા હતા. હજુ થોડા દિવસો પહેલા જ નુસરતે પતિ નિખિલ જૈન સાથે રોમેન્ટિક તસવીરો પણ શેર કરી હતી. આમ અચાનક જ બિમાર પડતાં તેના ફેન્સમાં શોકની લાગણી છે. આ માહિતીને પગલે નુસરત આજે સંસદમાં પણ હાજરી આપી નહોતી શકી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget