શોધખોળ કરો

સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવાના બદલે હોસ્પિટલ પહોંચી ગઈ આ એક્ટ્રેસ સાંસદ, જાણો કેમ

અભિનેત્રીના પ્રવક્તા અભિષેક મજૂમદાર જણાવ્યું કે નુસરતને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને હિરોઇન નુસરત જહાં સોમવારે દિલ્હી સંસદમાં શીતકાલીન સત્રમાં ભાગ લેવા માટે ન પહોંચી શકી કેમ કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી. આ કારણે જ રવિવારે કોલકત્તામાં તેમને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રીના પ્રવક્તા અભિષેક મજૂમદાર જણાવ્યું કે નુસરતને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેત્રીના પરિવારે તે ખબરને નકારી જેમાં કહેવામાં આવ્યું હતું કે નૂસરતે દવાઓનો ઓવરડોઝ કરી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તૃણમુલ કોગ્રેસની સાસંદ અને અભિનેત્રી નુસરત જહાંની તબિયત રવિવારે ખરાબ થઈ ગઈ. રવિવારે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. માટે તેને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં ભરતી કરવી પડી હતી. સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવાના બદલે હોસ્પિટલ પહોંચી ગઈ આ એક્ટ્રેસ સાંસદ, જાણો કેમ પરિવારના કહેવા અનુસાર નુસરતને રવિવારે 9:30 વાગ્યે કોલકત્તામાં નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. તેના પરિવારે આગળ જણાવ્યું હતું કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમજ નુસરતને પહેલા અસ્થમાં જેવી બિમારી પણ હતી. આ વર્ષ લોકસભાની ચૂંટણી નુસરતે બસીરહાટ લોકસભા ક્ષેત્રથી લડી હતી. જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર શાયંતન ઘોષને 3,50,369 વોટથી હરાવ્યા હતા. ચૂંટણીના પરિણામો પછી ટીએમસી સાંસદે કોલકત્તાના નિવાસી બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં ભવ્ય લગ્ન કર્યા હતા. હજુ થોડા દિવસો પહેલા જ નુસરતે પતિ નિખિલ જૈન સાથે રોમેન્ટિક તસવીરો પણ શેર કરી હતી. આમ અચાનક જ બિમાર પડતાં તેના ફેન્સમાં શોકની લાગણી છે. આ માહિતીને પગલે નુસરત આજે સંસદમાં પણ હાજરી આપી નહોતી શકી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget