શોધખોળ કરો

K Vishwanath Died: તેલુગુ-હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ દિગ્દર્શક કે વિશ્વનાથનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

K Vishwanath Died:  સુપ્રસિદ્ધ દિગ્દર્શક કે વિશ્વનાથનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા.

K Vishwanath Passed Away: તેલુગુ-હિન્દી સિનેમાના સુપ્રસિદ્ધ કે. વિશ્વનાથનું અવસાન થયું છે. તેઓ 92 વર્ષના હતા અને હૈદરાબાદની એક હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર લઈ રહ્યા હતા. પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાએ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. કે વિશ્વનાથ કેટલીક સમસ્યાઓ સામે લડી રહ્યા હતા. કે. વિશ્વનાથના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે સાથે જ તમામ સેલેબ્સ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

કે. વિશ્વનાથે અનેક હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું

કે. વિશ્વનાથે અનેક હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. જેમાં ઈશ્વર, સંજોગ, સુર સરગમ, કામચોર, જાગ ઊઠા ઈન્સાન, સંગીત જેવી હિન્દી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મો તેમની તેલુગુ ફિલ્મોની રિમેક હતી. તેણે 'યારાદી ની મોહિની', 'રાજાપટ્ટાઈ', 'લિંગા' અને 'ઉત્તમા વિલન' જેવી તમિલ ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી હતી.

1965માં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું

1965માં વિશ્વનાથે તેલુગુ ફિલ્મ 'આત્મા ગોવરવમ'થી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેઓને બેસ્ટ ફીચર ફિલ્મ માટે નંદી એવોર્ડ મળ્યો હતો. તેઓ પુરસ્કાર વિજેતા ક્લાસિક 'શંકરભારણમ' સાથે પ્રખ્યાત દિગ્દર્શક બન્યા છે. જે હજુ પણ તેમની બેસ્ટ વર્કમાંની એક ગણવામાં આવે છે.

કે. વિશ્વનાથ અનેક પુરસ્કારોથી સન્માનિત

કે. વિશ્વનાથને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ(2016)થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.1992માં કે. વિશ્વનાથને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.તેમની છ દાયકા લાંબી ફિલ્મ કારકિર્દીમાં તેમને પાંચ વખત રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

કમલ હાસન વિશ્વનાથને પોતાના ગુરુ માનતા હતા

કમલ હાસન જેઓ ફિલ્મ ઉદ્યોગમાં ઓલરાઉન્ડર અભિનેતા છે. તેઓ પીઢ તેલુગુ નિર્દેશક અને અભિનેતા કે વિશ્વનાથને તેમના માર્ગદર્શક માને છે. તેઓ ગયા વર્ષે નવેમ્બરમાં હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાને વેટરન ડિરેક્ટર કે વિશ્વનાથને મળ્યા હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget