શોધખોળ કરો

‘મહાભારત’ ફિલ્મમાં આમિર ખાન નહીં પણ આ અભિનેતા જોવા મળશે ‘કૃષ્ણ’ના રોલમાં, જાણો વિગતે

1/5
 ઉલ્લેખનીય છે કે આમિર ખાનની ફિલ્મ મહાભારત પાંચ ફિલ્મોની એક સીરિઝ હશે. આ ફિલ્મનું બજેટ 1000 કરોડ રુપિયા છે. પ્લાન અનુસાર, સીરિઝની દરેક ફિલ્મ લગભગ બે વર્ષના ગેપ પછી રીલિઝ કરવામાં આવશે. એટલે કે આગામી 10 વર્ષ સુધી આમિર ખાન પોતાના આ પ્રોજેક્ટને કારણે વ્યસ્ત રહેશે.
ઉલ્લેખનીય છે કે આમિર ખાનની ફિલ્મ મહાભારત પાંચ ફિલ્મોની એક સીરિઝ હશે. આ ફિલ્મનું બજેટ 1000 કરોડ રુપિયા છે. પ્લાન અનુસાર, સીરિઝની દરેક ફિલ્મ લગભગ બે વર્ષના ગેપ પછી રીલિઝ કરવામાં આવશે. એટલે કે આગામી 10 વર્ષ સુધી આમિર ખાન પોતાના આ પ્રોજેક્ટને કારણે વ્યસ્ત રહેશે.
2/5
 સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સલમાન ખાન મહાભારત પર ફિલ્મ બનાવવા માગતો હતો જ્યારે તેને આમિરના પ્રોજેક્ટ વિશે જાણકારી મળી તો તેણે તેમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને બાદમાં આમિરે સલમાનને કૃષ્ણનો રોલ ઓફર કર્યો. સલમાને આમિર ખાનના આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે કે નહીં તે વાતની હજી પૃષ્ટિ નથી થઈ શકી.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સલમાન ખાન મહાભારત પર ફિલ્મ બનાવવા માગતો હતો જ્યારે તેને આમિરના પ્રોજેક્ટ વિશે જાણકારી મળી તો તેણે તેમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને બાદમાં આમિરે સલમાનને કૃષ્ણનો રોલ ઓફર કર્યો. સલમાને આમિર ખાનના આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે કે નહીં તે વાતની હજી પૃષ્ટિ નથી થઈ શકી.
3/5
 જો સલમાન આ ઓફર સ્વીકારી લેશે તો 24 વર્ષ પછી આમિર-સલમાનની જોડી મોટા પડદે એકસાથે જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર, સલમાન ખાન પણ પાછલા ઘણાં વર્ષોથી ‘મહાભારત’થી પ્રેરિત કોઈ ફિલ્મ બનાવવાનો વિચાર કરી રહ્યો હતો. જ્યારે તેને આમિરના આ પ્રોજેક્ટ વિષે જાણ થઈ તેણે તેનો ભાગ બનવાની ઈચ્છા જાહેર કરી.
જો સલમાન આ ઓફર સ્વીકારી લેશે તો 24 વર્ષ પછી આમિર-સલમાનની જોડી મોટા પડદે એકસાથે જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર, સલમાન ખાન પણ પાછલા ઘણાં વર્ષોથી ‘મહાભારત’થી પ્રેરિત કોઈ ફિલ્મ બનાવવાનો વિચાર કરી રહ્યો હતો. જ્યારે તેને આમિરના આ પ્રોજેક્ટ વિષે જાણ થઈ તેણે તેનો ભાગ બનવાની ઈચ્છા જાહેર કરી.
4/5
 કહેવાય છે કે મહાભારતમાં આમિર ખાન કર્ણની ભૂમિકા જ્યારે સલમાન ખાનને કૃષ્મની ભૂમિકા ઓફર કરવામાં આવી છે. કહેવાય છે કે, આમિર ખાને પોતે સલમાન ખાન સમક્ષ આ પ્રસ્તાવ મુક્યો છે. આ પહેલા એવી ચર્ચા હતી કે મહાભારતમાં આમિર ખાન કૃષ્ણની ભૂમિકા ભજવશે.
કહેવાય છે કે મહાભારતમાં આમિર ખાન કર્ણની ભૂમિકા જ્યારે સલમાન ખાનને કૃષ્મની ભૂમિકા ઓફર કરવામાં આવી છે. કહેવાય છે કે, આમિર ખાને પોતે સલમાન ખાન સમક્ષ આ પ્રસ્તાવ મુક્યો છે. આ પહેલા એવી ચર્ચા હતી કે મહાભારતમાં આમિર ખાન કૃષ્ણની ભૂમિકા ભજવશે.
5/5
નવી દિલ્હીઃ આમિર કાનની મહાભારત માટે કાસ્ટિંગની ચર્ચા હાલમાં જોરશોરથી ચાલી રહી છે. એક બાજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે તો બીજી બાજુ ફિલ્મના કાસ્ટિંગને લઈને અનેક અફવાઓ ઉડી રહી છે. કહેવાય છે કે, આમિર ખાન પોતાના ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના કોસ્ટાર અમિતાભ બચ્ચનને ધૃતરાષ્ટ્રની ભૂમિકા ઓફર કરી ચૂક્યા છે તો હવે સલમાન ખાનની ભૂમિકાને લઈને મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ આમિર કાનની મહાભારત માટે કાસ્ટિંગની ચર્ચા હાલમાં જોરશોરથી ચાલી રહી છે. એક બાજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે તો બીજી બાજુ ફિલ્મના કાસ્ટિંગને લઈને અનેક અફવાઓ ઉડી રહી છે. કહેવાય છે કે, આમિર ખાન પોતાના ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના કોસ્ટાર અમિતાભ બચ્ચનને ધૃતરાષ્ટ્રની ભૂમિકા ઓફર કરી ચૂક્યા છે તો હવે સલમાન ખાનની ભૂમિકાને લઈને મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે.
View More
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આજે કારગિલ વિજય દિવસ: ભારતે કેવી રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, જાણો કારગિલ યુદ્ધની સંપૂર્ણ ગાથા
આજે કારગિલ વિજય દિવસ: ભારતે કેવી રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, જાણો કારગિલ યુદ્ધની સંપૂર્ણ ગાથા
Advertisement

વિડિઓઝ

Rahul Gandhi Gujarat Visit: રાહુલની ગુજરાત મુલાકાતથી ભાજપને ફાયદો, ભાજપ નેતાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast : આ 3 સિસ્ટમને કારણે ગુજરાત પડશે ભારે વરસાદ, સમજો વિન્ડીની મદદથી
Paresh Goswami Prediction : ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે , પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષકોની ઘટ કેવી રીતે પૂરાશે?
Hun To Bolish: હું તો બોલીશ : કેમ કથળે છે કાયદો વ્યવસ્થા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આજે કારગિલ વિજય દિવસ: ભારતે કેવી રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, જાણો કારગિલ યુદ્ધની સંપૂર્ણ ગાથા
આજે કારગિલ વિજય દિવસ: ભારતે કેવી રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, જાણો કારગિલ યુદ્ધની સંપૂર્ણ ગાથા
કેવી રીતે મળે છે પેટ્રોલ પંપનું લાઇસન્સ, ક્યાં કરવી પડે છે અરજી અને કેટલો થાય છે ખર્ચ?
કેવી રીતે મળે છે પેટ્રોલ પંપનું લાઇસન્સ, ક્યાં કરવી પડે છે અરજી અને કેટલો થાય છે ખર્ચ?
ઋતિક રોશન કે જુનિયર NTR, કોને મળ્યા સૌથી વધુ પૈસા ? અહીં જાણો 'War 2' સ્ટાર કાસ્ટની ફી
ઋતિક રોશન કે જુનિયર NTR, કોને મળ્યા સૌથી વધુ પૈસા ? અહીં જાણો 'War 2' સ્ટાર કાસ્ટની ફી
Health Tips: યોગથી 40 ટકા ઘટે છે ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ, નવા રિપોર્ટમાં મોટો ખુલાસો
Health Tips: યોગથી 40 ટકા ઘટે છે ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ, નવા રિપોર્ટમાં મોટો ખુલાસો
અંદાજે 900 વર્ષ પહેલાં એવું શું બન્યું કે, બૌદ્ધ ધર્મ છોડી ઇસ્લામિક દેશ બન્યો માલદીવે ? જાણો સંપૂર્ણ કહાની
અંદાજે 900 વર્ષ પહેલાં એવું શું બન્યું કે, બૌદ્ધ ધર્મ છોડી ઇસ્લામિક દેશ બન્યો માલદીવે ? જાણો સંપૂર્ણ કહાની
Embed widget