શોધખોળ કરો
મુસ્લિમ હોવાને કારણે આ અભિનેત્રીને મુંબઈમાં નથી મળતું ઘર, ફેસબુક પર વ્યક્ત કરી આપવીતી
1/6

નવી દિલ્હીઃ પોપ્યુર ટીવી શો યે હૈ મોહબ્બતેમાં એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીની નણંદ ‘સિમી’ની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ શિરીન મિર્જાએ ફેસબુક પર પોતાની વ્યથા વર્ણવી છે. એક્ટ્રેસે દાવો કર્યો છે કે તેને મુસ્લિમ હોવાને કારણે મુંબઈમાં ફ્લેટ નથી મળી રહ્યો.
2/6

નોંધનીય છે કે શિરીન મિર્ઝા સ્ટાર પ્લસનાં શૉમાં નેગેટિવ પાત્ર નિભાવી રહી છે. આ શૉ ઘણો જ પૉપ્યુલર છે અને શૉનાં દરેક કલાકારને લોકો ઓળખે છે.
Published at : 05 Apr 2018 09:45 AM (IST)
View More





















