શોધખોળ કરો

આજથી શરૂ થશે 'I Love Mi' સેલ, Xiaomiના આ ફોન પર મળશે 3500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

1/3
આ સેલમાં તમે શિયોમી Redmi Y2નો 3GB RAM અને 32GB સ્ટોરેજ વાળો સ્માર્ટ ફોન 8999 રૂપિયામાં 4GB RAM અને 64GB સ્ટોરેજવાળો સ્માર્ટફોન તમને રૂ. 10999 રૂપિયામાં મળશે.
આ સેલમાં તમે શિયોમી Redmi Y2નો 3GB RAM અને 32GB સ્ટોરેજ વાળો સ્માર્ટ ફોન 8999 રૂપિયામાં 4GB RAM અને 64GB સ્ટોરેજવાળો સ્માર્ટફોન તમને રૂ. 10999 રૂપિયામાં મળશે.
2/3
અમેજોન પર ગુરૂવારે Xiaomi Mi A2ને 3500 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. Mi સેલ દરમ્યાન 4GB RAM અને 64GBવાળા સ્માર્ટફોનને તમે 14999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય 6GB RAM અને 128GB સ્ટોરેજવાળો ફોન તમને 16999 રૂપિયામાં મળશે. આ બંને ફોનની લિસ્ટેડ કિંમત ક્રમશ - રૂ. 17499 અને 20500 રૂપિયા છે.
અમેજોન પર ગુરૂવારે Xiaomi Mi A2ને 3500 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. Mi સેલ દરમ્યાન 4GB RAM અને 64GBવાળા સ્માર્ટફોનને તમે 14999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય 6GB RAM અને 128GB સ્ટોરેજવાળો ફોન તમને 16999 રૂપિયામાં મળશે. આ બંને ફોનની લિસ્ટેડ કિંમત ક્રમશ - રૂ. 17499 અને 20500 રૂપિયા છે.
3/3
નવી  દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમીની વેબસાઈટ અને એમેઝોન પર  I Love Xiaomiની શરૂઆત આજથી થઈ રહી છે. 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી આ સેલ ચાલશે. આ સેલમાં Redmi 6A, Mi A2 અનેRedmi Y2 પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સેલ દરમિયાન વધારે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. તેમાં એક્સેસરીઝ પણ હોઈ શકે છે. સ્માર્ટફોન્સ પર મળનારા ડિસ્કાઉન્ટ તમામ વેરિયન્ટ્સ પર લાગુ પડશે.
નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમીની વેબસાઈટ અને એમેઝોન પર I Love Xiaomiની શરૂઆત આજથી થઈ રહી છે. 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી આ સેલ ચાલશે. આ સેલમાં Redmi 6A, Mi A2 અનેRedmi Y2 પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સેલ દરમિયાન વધારે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. તેમાં એક્સેસરીઝ પણ હોઈ શકે છે. સ્માર્ટફોન્સ પર મળનારા ડિસ્કાઉન્ટ તમામ વેરિયન્ટ્સ પર લાગુ પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
Drinking Water: ઉભા ઉભા કે બેસીને કેવી રીતે પીવું જોઈએ પાણી? જો તમને પણ મુંજવણ હોય તો આ રહ્યો સાચો જવાબ
Drinking Water: ઉભા ઉભા કે બેસીને કેવી રીતે પીવું જોઈએ પાણી? જો તમને પણ મુંજવણ હોય તો આ રહ્યો સાચો જવાબ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot: Gandhinagar: કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો હવે વોટર પાર્કનો સહારોKutch: રાપરના ટગામાંથી ગેરકાયદેસર દેશી બંદુક સાથે આરોપી ઝડપાયોWeather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દુર થયા બાદ રાજ્યમાં ફરીથી ભીષણ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
Drinking Water: ઉભા ઉભા કે બેસીને કેવી રીતે પીવું જોઈએ પાણી? જો તમને પણ મુંજવણ હોય તો આ રહ્યો સાચો જવાબ
Drinking Water: ઉભા ઉભા કે બેસીને કેવી રીતે પીવું જોઈએ પાણી? જો તમને પણ મુંજવણ હોય તો આ રહ્યો સાચો જવાબ
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Embed widget