શોધખોળ કરો
ભાજપ સરકારના ક્યા પાટીદાર પ્રધાને હાર્દિક પટેલને ’14 પાટીદાર યુવકોનો હત્યારો ’ ગણાવ્યો ? બીજા ક્યા આક્ષેપ કર્યા ?
1/5

વાનાણીએ કહ્યું હતું કે હાર્દિક પોતે સમજતો હતો કે બંધારણમાં અનામતની જોગવાઈ જ નથી એટલે પાટીદારોને અનામત મળવાની જ નથી પણ એ છતાં પાટીદાર અનામત આંદોલનનો આશરો લીધો અને આંદોલન ઉભુ કરાવ્યું હતું. આ રીતે તેણે પાટીદાર સમાજનાં લોકોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો છે.
2/5

જો કે કોંગ્રેસ માટે શરૂઆતમાં સીધા જ મત માગે તો પાટીદાર સમાજ સમજી જાય કે હાર્દિક કોંગ્રેસનો હાથો બની ગયો છે તેથી હાર્દિકે પાટીદાર અનામત આંદોલન ઉભું કરીને આખા પાટીદાર સમાજને ગુમરાહ કર્યો હતો. છેવટે આંદોલનમાં પાટીદારોના 14 યુવાનોના મોત થયા અને આ 14 મોત માટે હાર્દિક જ જવાબદાર છે.
Published at : 29 Aug 2017 10:42 AM (IST)
View More























