શોધખોળ કરો
'કાર્ડ છપાવીને ફરતા' કોંગ્રેસના નેતાઓને પરેશ ધાનાણીએ શું આપી ચીમકી? રાહુલનો ક્યો મેસેજ સંભળાવ્યો?
1/6

સાબરકાંઠાના હિંમતનગર અને અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષની કારોબારીના માધ્યમથી જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો સાથેના સંવાદનું આયોજન થયું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પક્ષમાં નિષ્ક્રીય થયેલા હોદ્દેદારો અને કાર્યકરોને આડેહાથે લીધા હતા.
2/6

Published at : 20 Apr 2018 12:34 PM (IST)
View More





















