શોધખોળ કરો
રાજ્યપાલ સહિતના મહાનુભાવો રાજભવનમાં રાહ જોતા રહ્યા ને મોદી કાફલાને છોડીને ક્યાં ઉપડી ગયા ? જાણો
1/6

મોદી રાજભવન ખાતે પહોંચ્યા પછી સ્વાગત કરાયું હતું. મોદી પછી તરત મુખ્યમંત્રીના નિવાસે ડિનર માટે ઉપડી ગયા હતા. છેલ્લે વાઇબ્રન્ટ સમિટ વખતે ગુજરાત આવેલા મોદી હીરાબાને મળવા ગયા હતા. પોતાના જન્મદિવસે બનાસકાંઠામાં સભા સંબોધન કર્યા પછી હિરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા હતા.
2/6

હીરાબાને મળવાનો કાર્યક્રમ અગાઉ પ્રમાણે નક્કી ન હતો પણ વ્યસ્ત કાર્યક્રમો વચ્ચેથી સમય લઇને પોતાની માતાના આશિષ લેવા માટે મોદી પહોંચી ગયા હતા. પૂરતી સુરક્ષા વચ્ચે તેમણે ઘર સુધીનો પ્રવાસ કર્યો હતો. હીરાબા સાથે તેમણે અંદાજે 15 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો અને પછી નિકળી ગયા હતા.
Published at : 08 Mar 2017 10:45 AM (IST)
View More























