શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટે વાલીઓને સરકાર-સંચાલકોની દયા પર છોડી દેતાં વાલીઓમાં આક્રોશ, ફરી ઘર્ષણનાં એંધાણ
1/4

ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, સરકારે બનાવેલા કાયદાને સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યો છે. જે શાળા સંચાલકોએ વધુ ફી લીધી હશે તેને વધારાની ફી પરત કરવી પડશે.
2/4

એક તરફ જ્યાં વાલીઓ છેલ્લા કેટલાક મહિનાથી ફી મામલે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યાં છે. ફી મામલે યોગ્ય ઉકેલ ના આવતા લોકોમાં સંચાલકો તથા સરકાર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને સંચાલકો આ મામલે કેવી રીતે નિવેડો લાવે છે. આ કેસની આગામી સુનાવણી જૂલાઇ માસના બીજા સપ્તાહમાં હાથ ધરાશે.
Published at : 26 Apr 2018 10:37 AM (IST)
Tags :
Supreme CourtView More





















