શોધખોળ કરો
ગુજરાતમાં ચૂંટણીનો કાર્યક્રમ કેમ જાહેર ના કરાયો ? ક્યારે થશે જાહેરાત ? જાણો વિગત
1/5

નરેન્દ્ર મોદીની હાજરીમાં 16 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમિત શાહ મળીને આચારસંહિતા જાહેર થાય તે પહેલાં કોઈ મોટી જાહેરાતને અંતિમ સ્વરૂપ આપશે વડાપ્રધાન મોદીની જાહેરસભામાં તેની જાહેરાત કરાશે અને તે પછી ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાશે.
2/5

ચૂંટણીની તારીખની પંચ દ્વારા જાહેરાત કરાયા તારીખથી જ રાજયમાં ચૂંટણીની આચરસંહિતા અમલમાં આવી જશે અને તેના અમલના ભાગરૂપે કેન્દ્ર કે રાજય સરકાર પ્રજા-મતદારો ઉપર પ્રભાવ ઊભો કરે તેવી કોઈ નવી જાહેરાત કરી શકે નહી તેના કારણે જાહેરાત પાછી ઠેલાઈ છે.
Published at : 13 Oct 2017 12:19 PM (IST)
View More























