શોધખોળ કરો
વલસાડઃ નામધા ગામમાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત
1/6

પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવી હતી.
2/6

આસપાસમાં રહેલા લોકો બાળકોને બચાવે તે પહેલાં જ બાળકોનું ડૂબી જતા મોપ નિપજ્યું હતું. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે આવીને ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
Published at : 01 Apr 2018 07:41 PM (IST)
View More





















