પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવી હતી.
2/6
આસપાસમાં રહેલા લોકો બાળકોને બચાવે તે પહેલાં જ બાળકોનું ડૂબી જતા મોપ નિપજ્યું હતું. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે આવીને ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
3/6
વાપી નજીક આવેલા નામધા ગામમાં ગામના જ ત્રણ બાળકો રવિવારની રજાને લઈને તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાં ત્રણેય બાળકો ડૂબવા લગ્યા હતા.
4/6
દરમિયાન ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ત્રણેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
5/6
વલસાડઃ નામધા ગામમાં આવેલા તળાવમાં ત્રણ બાળકોના ડૂબી જતા મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. ગરમીથી રાહત મેળવવા ત્રણેય બાળકો ન્હાવા પડ્યા હતા