શોધખોળ કરો
જામનગર સામૂહિક આપઘાત: એકસાથે પાંચેયની અંતિમયાત્રા નીકળી, હજારોની સંખ્યમાં લોકો જોડાયા
1/5

જામનગર: જામનગરમાં સામૂહિક આપઘાત કરી લેનાર વણિક પરિવારના પાંચ સભ્યોની આજે અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારે આર્થિક સંકળામણને કારણે આપઘાત કરી લીધો હતો. અંતિમયાત્રા જામનગર વણિક સુખડીયા કંદોઈ જ્ઞાતિની વાડી ખાતેથી નીકળી હતી.
2/5

Published at : 02 Jan 2019 12:21 PM (IST)
Tags :
Jamnagar PoliceView More





















