શોધખોળ કરો
બેન્કોમાં ચાલતી ગેરરીતિ પકડવા ACBનું રાજ્યવ્યાપી બેંકોમાં સરપ્રાઈઝ ચેકિંગ, જાણો ક્યા નંબર પર ફોન કરશો
1/4

નોટોબદલાવવા, પૈસા ઉપાડવાને લઇને બેન્કમાં ચાલતી ગેરરીતિ અંગે કોઇ વ્યકિત એસીબીને ફોન કરશે તો તેનું નામ અને ઓળખ ગુપ્ત રખાશે. જેથી કોઇ પણ વ્યકિત સંકોચ કે ડર રાખ્યા વગર ફોન કરી શકે છે.
2/4

જેથી ગ્રાહકોને બેન્ક દ્વારા હેરાનગતિ ભોગવવી પડી રહી છે. વાતને ગંભીરતાથી લઇને એસીબી દ્વારા 3 દિવસથી બેન્કોમાં સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતું. જો કે બેન્કના અધિકારીઓને એસીબીના સરપ્રાઈઝ ચેકીંગની જાણ થઇ જતા તેઓ હરકતમાં આવી ગયા હતા જેથી એકપણ ગેરરીતિનો કિસ્સો પકડાયો નથી. જેના કારણે બેન્કમાં ચાલતી ગેર રિતીનો એક પણ કિસ્સો પકડાયો નથી. જેથી કેશવકુમારે ગુજરાતના લોકોને અપીલ કરી છે કે જો તમે કોઇ પણ બેન્કમાં જાવ અને ત્યાં જો ગેર રિતી થતી જણાય તો એસીબીના ટોલ ફ્રી નંબર(1064) ઉપર ફોન કરવો.
Published at : 08 Dec 2016 07:48 AM (IST)
View More























