શોધખોળ કરો

પ્રખ્યાત ઘેલા સોમનાથ શિવલિંગ પર જળાભિષેક બંધ કરવા ફરમાન, જાણો શું છે કારણ?

1/7
2/7
3/7
 આ અંગે જસદણ પ્રાંત કચેરીનાં શીરસ્તેદાર ભેસાણીયા સાથે ટેલીફોનીક વાત કરતા જણાવ્યું હતું કે, કલેકટરની સુચના મુજબ લિંગને જળાભિષેક બંધ કરી દેવાયો હતો. આ અંગે ઘેલા સોમનાથ મંદિરે કમિટીની મીટીંગમાં નિર્ણય લેવાઈ ગયો છે અને થોડા જ દિવસોમાં ફરી જળાભિષેક શરૂ થઇ જશે.
આ અંગે જસદણ પ્રાંત કચેરીનાં શીરસ્તેદાર ભેસાણીયા સાથે ટેલીફોનીક વાત કરતા જણાવ્યું હતું કે, કલેકટરની સુચના મુજબ લિંગને જળાભિષેક બંધ કરી દેવાયો હતો. આ અંગે ઘેલા સોમનાથ મંદિરે કમિટીની મીટીંગમાં નિર્ણય લેવાઈ ગયો છે અને થોડા જ દિવસોમાં ફરી જળાભિષેક શરૂ થઇ જશે.
4/7
 આ અંગે ગત 8 ફેબ્રુઆરીનાં રોજ મળેલી કમિટીની મીટીંગમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જળાભિષેક થવાથી મંદિરને જે આવક થતી હતી તેનાથી અન્નક્ષેત્ર ચાલતું હતું જેથી જળાભિષેક બંધ થઇ જતા મંદિરને આવકની મોટી નુકસાની થઇ રહી છે. લિંગને જળાભિષેક બંધ કરી દેવાયો હોવાથી ભાવિકોની લાગણી પણ દુભાય રહી છે.
આ અંગે ગત 8 ફેબ્રુઆરીનાં રોજ મળેલી કમિટીની મીટીંગમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જળાભિષેક થવાથી મંદિરને જે આવક થતી હતી તેનાથી અન્નક્ષેત્ર ચાલતું હતું જેથી જળાભિષેક બંધ થઇ જતા મંદિરને આવકની મોટી નુકસાની થઇ રહી છે. લિંગને જળાભિષેક બંધ કરી દેવાયો હોવાથી ભાવિકોની લાગણી પણ દુભાય રહી છે.
5/7
જસદણઃ થોડા દિવસ પહેલા જ જસદણ નજીક આવેલા પવિત્ર યાત્રાધામ ઘેલા સોમનાથ શિવલિંગ પર જળાભિષેક બંધ કરવાનો હુકમ જસદણ પ્રાંત કચેરીએ આપ્યો હતો. જેને લઈને ભાવિકોમાં ભારે નારાજગી ઉઠી હતી અને મંદિરને પણ ભારે નુકસાનની ઉઠાવવાનો વારો આવ્યો હતો.
જસદણઃ થોડા દિવસ પહેલા જ જસદણ નજીક આવેલા પવિત્ર યાત્રાધામ ઘેલા સોમનાથ શિવલિંગ પર જળાભિષેક બંધ કરવાનો હુકમ જસદણ પ્રાંત કચેરીએ આપ્યો હતો. જેને લઈને ભાવિકોમાં ભારે નારાજગી ઉઠી હતી અને મંદિરને પણ ભારે નુકસાનની ઉઠાવવાનો વારો આવ્યો હતો.
6/7
 મંદિરમાં સતત જળાભિષેકથી શિવલિંગને નુકસાન થઇ રહ્યું હોવાની રજુઆત ક્લાસવન ઓફિસર વિપીનભાઈ પંડ્યાએ સોશિયલ મીડિયા, રાજકોટ ક્લેક્ટર, સીએમથી લઇને પીએમ સુધીને કરી હતી. બનાવના પગલે જુના અખાડાના સંસદ સહિતના સંતો મહંતો લિંગનાં નિરીક્ષણ અર્થે દોડી આવ્યા હતા અને નિરીક્ષણ દરમિયાન જળાભિષેક કરવાથી લિંગને કોઈ નુકસાન થતું ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
મંદિરમાં સતત જળાભિષેકથી શિવલિંગને નુકસાન થઇ રહ્યું હોવાની રજુઆત ક્લાસવન ઓફિસર વિપીનભાઈ પંડ્યાએ સોશિયલ મીડિયા, રાજકોટ ક્લેક્ટર, સીએમથી લઇને પીએમ સુધીને કરી હતી. બનાવના પગલે જુના અખાડાના સંસદ સહિતના સંતો મહંતો લિંગનાં નિરીક્ષણ અર્થે દોડી આવ્યા હતા અને નિરીક્ષણ દરમિયાન જળાભિષેક કરવાથી લિંગને કોઈ નુકસાન થતું ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
7/7
 આ અંગે ઘેલા સોમનાથ મંદિરનાં મેનેજર વીરગરભાઈ ગોસા એ જણાવ્યું હતું કે, જસદણ પ્રાંત કચેરીના ભેસાણીયા ભાઈનો ફોન આવ્યો હતો કે જ્યાં સુધી કલેકટરમાંથી હુકમ ન આવે ત્યાં સુધી લિંગને જળાભિષેક બંધ કરી દેવો. જેના આધારે ગત 3 ફેબ્રુઆરીથી લિંગને જળાભિષેક બંધ કરી દેવામાં આવ્યો છે.
આ અંગે ઘેલા સોમનાથ મંદિરનાં મેનેજર વીરગરભાઈ ગોસા એ જણાવ્યું હતું કે, જસદણ પ્રાંત કચેરીના ભેસાણીયા ભાઈનો ફોન આવ્યો હતો કે જ્યાં સુધી કલેકટરમાંથી હુકમ ન આવે ત્યાં સુધી લિંગને જળાભિષેક બંધ કરી દેવો. જેના આધારે ગત 3 ફેબ્રુઆરીથી લિંગને જળાભિષેક બંધ કરી દેવામાં આવ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget