શોધખોળ કરો

પ્રખ્યાત ઘેલા સોમનાથ શિવલિંગ પર જળાભિષેક બંધ કરવા ફરમાન, જાણો શું છે કારણ?

1/7
2/7
3/7
 આ અંગે જસદણ પ્રાંત કચેરીનાં શીરસ્તેદાર ભેસાણીયા સાથે ટેલીફોનીક વાત કરતા જણાવ્યું હતું કે, કલેકટરની સુચના મુજબ લિંગને જળાભિષેક બંધ કરી દેવાયો હતો. આ અંગે ઘેલા સોમનાથ મંદિરે કમિટીની મીટીંગમાં નિર્ણય લેવાઈ ગયો છે અને થોડા જ દિવસોમાં ફરી જળાભિષેક શરૂ થઇ જશે.
આ અંગે જસદણ પ્રાંત કચેરીનાં શીરસ્તેદાર ભેસાણીયા સાથે ટેલીફોનીક વાત કરતા જણાવ્યું હતું કે, કલેકટરની સુચના મુજબ લિંગને જળાભિષેક બંધ કરી દેવાયો હતો. આ અંગે ઘેલા સોમનાથ મંદિરે કમિટીની મીટીંગમાં નિર્ણય લેવાઈ ગયો છે અને થોડા જ દિવસોમાં ફરી જળાભિષેક શરૂ થઇ જશે.
4/7
 આ અંગે ગત 8 ફેબ્રુઆરીનાં રોજ મળેલી કમિટીની મીટીંગમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જળાભિષેક થવાથી મંદિરને જે આવક થતી હતી તેનાથી અન્નક્ષેત્ર ચાલતું હતું જેથી જળાભિષેક બંધ થઇ જતા મંદિરને આવકની મોટી નુકસાની થઇ રહી છે. લિંગને જળાભિષેક બંધ કરી દેવાયો હોવાથી ભાવિકોની લાગણી પણ દુભાય રહી છે.
આ અંગે ગત 8 ફેબ્રુઆરીનાં રોજ મળેલી કમિટીની મીટીંગમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જળાભિષેક થવાથી મંદિરને જે આવક થતી હતી તેનાથી અન્નક્ષેત્ર ચાલતું હતું જેથી જળાભિષેક બંધ થઇ જતા મંદિરને આવકની મોટી નુકસાની થઇ રહી છે. લિંગને જળાભિષેક બંધ કરી દેવાયો હોવાથી ભાવિકોની લાગણી પણ દુભાય રહી છે.
5/7
જસદણઃ થોડા દિવસ પહેલા જ જસદણ નજીક આવેલા પવિત્ર યાત્રાધામ ઘેલા સોમનાથ શિવલિંગ પર જળાભિષેક બંધ કરવાનો હુકમ જસદણ પ્રાંત કચેરીએ આપ્યો હતો. જેને લઈને ભાવિકોમાં ભારે નારાજગી ઉઠી હતી અને મંદિરને પણ ભારે નુકસાનની ઉઠાવવાનો વારો આવ્યો હતો.
જસદણઃ થોડા દિવસ પહેલા જ જસદણ નજીક આવેલા પવિત્ર યાત્રાધામ ઘેલા સોમનાથ શિવલિંગ પર જળાભિષેક બંધ કરવાનો હુકમ જસદણ પ્રાંત કચેરીએ આપ્યો હતો. જેને લઈને ભાવિકોમાં ભારે નારાજગી ઉઠી હતી અને મંદિરને પણ ભારે નુકસાનની ઉઠાવવાનો વારો આવ્યો હતો.
6/7
 મંદિરમાં સતત જળાભિષેકથી શિવલિંગને નુકસાન થઇ રહ્યું હોવાની રજુઆત ક્લાસવન ઓફિસર વિપીનભાઈ પંડ્યાએ સોશિયલ મીડિયા, રાજકોટ ક્લેક્ટર, સીએમથી લઇને પીએમ સુધીને કરી હતી. બનાવના પગલે જુના અખાડાના સંસદ સહિતના સંતો મહંતો લિંગનાં નિરીક્ષણ અર્થે દોડી આવ્યા હતા અને નિરીક્ષણ દરમિયાન જળાભિષેક કરવાથી લિંગને કોઈ નુકસાન થતું ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
મંદિરમાં સતત જળાભિષેકથી શિવલિંગને નુકસાન થઇ રહ્યું હોવાની રજુઆત ક્લાસવન ઓફિસર વિપીનભાઈ પંડ્યાએ સોશિયલ મીડિયા, રાજકોટ ક્લેક્ટર, સીએમથી લઇને પીએમ સુધીને કરી હતી. બનાવના પગલે જુના અખાડાના સંસદ સહિતના સંતો મહંતો લિંગનાં નિરીક્ષણ અર્થે દોડી આવ્યા હતા અને નિરીક્ષણ દરમિયાન જળાભિષેક કરવાથી લિંગને કોઈ નુકસાન થતું ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
7/7
 આ અંગે ઘેલા સોમનાથ મંદિરનાં મેનેજર વીરગરભાઈ ગોસા એ જણાવ્યું હતું કે, જસદણ પ્રાંત કચેરીના ભેસાણીયા ભાઈનો ફોન આવ્યો હતો કે જ્યાં સુધી કલેકટરમાંથી હુકમ ન આવે ત્યાં સુધી લિંગને જળાભિષેક બંધ કરી દેવો. જેના આધારે ગત 3 ફેબ્રુઆરીથી લિંગને જળાભિષેક બંધ કરી દેવામાં આવ્યો છે.
આ અંગે ઘેલા સોમનાથ મંદિરનાં મેનેજર વીરગરભાઈ ગોસા એ જણાવ્યું હતું કે, જસદણ પ્રાંત કચેરીના ભેસાણીયા ભાઈનો ફોન આવ્યો હતો કે જ્યાં સુધી કલેકટરમાંથી હુકમ ન આવે ત્યાં સુધી લિંગને જળાભિષેક બંધ કરી દેવો. જેના આધારે ગત 3 ફેબ્રુઆરીથી લિંગને જળાભિષેક બંધ કરી દેવામાં આવ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget