શોધખોળ કરો

ગુજરાતમાં BJPની જીત બાદ હવે કોણ બનશે મુખ્યમંત્રી? જાણો કોણ મારી શકે બાજી!

1/6
 આ એવરેજ પ્રદર્શન બાદ રૂપાણીની ખુરશી પર સવાલ ઉઠી શકે છે. રાજનીતિક વિશ્લેષકો મુજબ સીટોની સંખ્યા ઓછી થવાના કારણે વિજય રૂપાણી માટે મુશ્કેલી વધી શકે છે. અને તેમની જગ્યાએ સીએમ પદ માટે કોઈ નવો ચહેરો લાવવાની માંગણી જોર પકડી શકે છે.
આ એવરેજ પ્રદર્શન બાદ રૂપાણીની ખુરશી પર સવાલ ઉઠી શકે છે. રાજનીતિક વિશ્લેષકો મુજબ સીટોની સંખ્યા ઓછી થવાના કારણે વિજય રૂપાણી માટે મુશ્કેલી વધી શકે છે. અને તેમની જગ્યાએ સીએમ પદ માટે કોઈ નવો ચહેરો લાવવાની માંગણી જોર પકડી શકે છે.
2/6
 આમ પણ નરેન્દ્ર મોદીના પીએમ રૂપમાં કેન્દ્રમાં ગયા બાદથી રાજ્યમાં બીજેપીની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ગયો છે. મોદીના કેન્દ્રમાં પહોંચ્યા બાદ આનંદી બેન પટેલને સીએમ બનાવવામાં આવ્યા હતા. આનંદી બેનના કાર્યકાળ દરમિયાન પાટીદાર આંદોલને જોર પકડયું હતું અને આંદોલનને શરૂઆતમાં નિયંત્રિત ના કરી શકવાના કારણે સીએમની કાર્યક્ષમતા પર સવાલો ઉઠ્યા હતા. બાદમાં વિજય રૂપાણી આવ્યાપરંતુ તે પણ અપેક્ષાઓ પર ખરા ના ઉતર્યા.
આમ પણ નરેન્દ્ર મોદીના પીએમ રૂપમાં કેન્દ્રમાં ગયા બાદથી રાજ્યમાં બીજેપીની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ગયો છે. મોદીના કેન્દ્રમાં પહોંચ્યા બાદ આનંદી બેન પટેલને સીએમ બનાવવામાં આવ્યા હતા. આનંદી બેનના કાર્યકાળ દરમિયાન પાટીદાર આંદોલને જોર પકડયું હતું અને આંદોલનને શરૂઆતમાં નિયંત્રિત ના કરી શકવાના કારણે સીએમની કાર્યક્ષમતા પર સવાલો ઉઠ્યા હતા. બાદમાં વિજય રૂપાણી આવ્યાપરંતુ તે પણ અપેક્ષાઓ પર ખરા ના ઉતર્યા.
3/6
 પાટીદાર સમાજનો ફરીથી ભરોસો જીતવા માટે આવું કરવામાં આવી શકે છે. તેમાં પ્રમુખ નામ કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું છે જે પાટીદાર સમાજના હોવાની સાથે સાથે અનુભવી પણ છે. સૌરાષ્ટ્રના અમરેલીમાંથી આવનારા રૂપાલા ગુજરાતના મંત્રી રહી ચૂક્યા છે અને આ સમયે રાજ્યસભાના સાંસદ છે. રૂપાલા ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશ્વાસ પણ તેમના પર છે. રૂપાલા ઉપરાંત ઉપમુખ્યમંત્રી નિતિન પટેલને પણ સીએમના દાવેદારોના રૂપમાં જોવામાં આવી રહ્યા છે.
પાટીદાર સમાજનો ફરીથી ભરોસો જીતવા માટે આવું કરવામાં આવી શકે છે. તેમાં પ્રમુખ નામ કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું છે જે પાટીદાર સમાજના હોવાની સાથે સાથે અનુભવી પણ છે. સૌરાષ્ટ્રના અમરેલીમાંથી આવનારા રૂપાલા ગુજરાતના મંત્રી રહી ચૂક્યા છે અને આ સમયે રાજ્યસભાના સાંસદ છે. રૂપાલા ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશ્વાસ પણ તેમના પર છે. રૂપાલા ઉપરાંત ઉપમુખ્યમંત્રી નિતિન પટેલને પણ સીએમના દાવેદારોના રૂપમાં જોવામાં આવી રહ્યા છે.
4/6
 જીત માટે પાર્ટીએ સમગ્ર તાકાત આપવી પડી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીત નક્કી કરવા માટે સભા પર સભા યોજવી પડી. આટલું જ નહીં કેન્દ્રિય કેબિનેટના કદાવર મંત્રી પર આ દરમિયાન ગુજરાતમાં પહોંચી ગયા. રાજનીતિક સૂત્રો અનુસાર, ગુજરાતની ચૂંટણી જીત્યા બાદ ડેમેજ કંટ્રોલ માટે કોઈ પાટીદારને રાજ્યની બાગડોળ સોંપી શકાય છે.
જીત માટે પાર્ટીએ સમગ્ર તાકાત આપવી પડી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીત નક્કી કરવા માટે સભા પર સભા યોજવી પડી. આટલું જ નહીં કેન્દ્રિય કેબિનેટના કદાવર મંત્રી પર આ દરમિયાન ગુજરાતમાં પહોંચી ગયા. રાજનીતિક સૂત્રો અનુસાર, ગુજરાતની ચૂંટણી જીત્યા બાદ ડેમેજ કંટ્રોલ માટે કોઈ પાટીદારને રાજ્યની બાગડોળ સોંપી શકાય છે.
5/6
 પાટીદાર સમાજની નારાજગી, દલિત સમાજ પર હિંસાની ઘટનાઓ અને એન્ટી ઈન્કમબેન્સી ફેક્ટરે બીજેપી માટે આ વખતની ચૂંટણીમાં મુશ્કેલીઓ વધારી દીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાના કારણે આ ચૂંટણી પાર્ટી માટે ખૂબ જ પ્રતિષ્ઠાપૂર્ણ હતી.
પાટીદાર સમાજની નારાજગી, દલિત સમાજ પર હિંસાની ઘટનાઓ અને એન્ટી ઈન્કમબેન્સી ફેક્ટરે બીજેપી માટે આ વખતની ચૂંટણીમાં મુશ્કેલીઓ વધારી દીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાના કારણે આ ચૂંટણી પાર્ટી માટે ખૂબ જ પ્રતિષ્ઠાપૂર્ણ હતી.
6/6
અમદાવાદ: દેશ-દુનિયામાં ભાજપે જેને મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્તુત કરેલુ છે તે ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ. ભાજપ 150 પ્લસના લક્ષ્યથી 51 બેઠક દૂર રહ્યો પરંતુ સતત છઠ્ઠી વાર સરકાર બનાવશે. ગુજરાતમાં મળેલી જીતને ભાજપ 2019ની લોકસભાની ચૂંટણી જીતવાના મિશનનું ચાલક બળ બનાવશે. તેમજ ઓછી થયેલી બેઠકોથી ઘસાયેલી પ્રતિષ્ઠાને પુન:સ્થાપિત કરવા માટે જરૂરી ફેરફારો આગામી દિવસોમાં કરશે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તેના પર સૌની નજર રહેલી છે.
અમદાવાદ: દેશ-દુનિયામાં ભાજપે જેને મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્તુત કરેલુ છે તે ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ. ભાજપ 150 પ્લસના લક્ષ્યથી 51 બેઠક દૂર રહ્યો પરંતુ સતત છઠ્ઠી વાર સરકાર બનાવશે. ગુજરાતમાં મળેલી જીતને ભાજપ 2019ની લોકસભાની ચૂંટણી જીતવાના મિશનનું ચાલક બળ બનાવશે. તેમજ ઓછી થયેલી બેઠકોથી ઘસાયેલી પ્રતિષ્ઠાને પુન:સ્થાપિત કરવા માટે જરૂરી ફેરફારો આગામી દિવસોમાં કરશે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તેના પર સૌની નજર રહેલી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget