શોધખોળ કરો
અલ્પેશ ઠાકોર રૂપાણીના ઘર જઈને ઢોલ વગાડશે, જાણો શું છે કારણ?
1/5

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે જો યોગ્ય પગલાં નહી ભરાય તો અમો ઢોલ સાથે દારૂના અડ્ડાઓ પર રેડ કરીશુ તે આગમી અમારી રણનીતિ છે. પૂર સહાયથી વંચિત ખેડુતોને ન્યાય અપાવવા અમો રજુઆતો કરીશુ.
2/5

શિક્ષણ પર ભાર મુકતા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, બાળકોને શિક્ષણ આપો. ખેડુતોના ન્યાય માટે અમો હરહમેશ લડીશુ. આગામી આવનારી તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીઓમાં રણનીતી સાથે લડીશુ અને જીત હાંસલ કરીશુ. આ સમારોહમાં થરાદ કોગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી સહીત આગેવાનો અને ઠાકોર સેનાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Published at : 10 Jan 2018 10:36 AM (IST)
View More























