શોધખોળ કરો
‘નવઘણના ભાલે બેઠેલી માતાના આશીર્વાદ મળી જાય તો દિલ્હીની ગાદી સર કરતાં આપણને કોઇ નહી રોકી શકે’
1/6

તેણે કહ્યું કે, જે માતા નવઘણના ભાલે બેઠી હતી, તેના આશીર્વાદ મળી જાય તો દિલ્હીની ગાદી સર કરવામાં આપણને કોઇ નહી રોકી શકે. ઉલ્લેખનીય છે કે,લોકો સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી લોકો અલ્પેશ ઠાકોરને મળવા બેસી રહ્યા હતા. પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ માતાજીના દર્શન કર્યાં હતાં.
2/6

અલ્પેશે કહ્યું કે, માતાજીના આશીર્વાદ મળશે તો દિલ્હીની ગાદી સર કરતાં પણ કોઇ નહીં રોકી શકે અને સમાજનો વિકાસ કરવાની માતાજી શક્તિ આપે. સમાજને એ દિશામાં લઇ જવો છે, જેમાંથી કલેકટર, એસપી, ધારાસભ્ય બને. આ સ્વપ્નો લઇને નીકળ્યો છું. ગુજરાતમાં આપણી સરકાર આવશે તો માતાજીને તોરણ ચઢાવવા જરૂર આવીશ.
Published at : 01 May 2017 10:14 AM (IST)
View More























