શોધખોળ કરો

આશાબહેન પટેલના રાજીનામામાં રાહુલ ગાંધીનાં નેતૃત્વને નિષ્ફળ ગણાવ્યું, ભાજપના કયા નેતાના કર્યાં ભરપૂર વખાણ, જાણો વિગત

1/4
આશાબહેને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું બાદ આશાબહેન હવે ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.
આશાબહેને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું બાદ આશાબહેન હવે ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.
2/4
તેમણે બીજી બાજુ પીએમ મોદીનાં વખાણ કરતાં લખ્યું છે કે, વડાપ્રધાનશ્રીએ 10 ટકા સવર્ણ અનામત આપીને તમામ વર્ગને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કોંગ્રેસ સંગઠન નાતિ-જાતિ અને ધર્મનાં નામે લોકોને લડાવવામાં રસપ્રદ છે. આવા સંજોગોમાં કોંગ્રેસમાં કામ કરવું ઘણું મુશ્કેલ બન્યું છે.
તેમણે બીજી બાજુ પીએમ મોદીનાં વખાણ કરતાં લખ્યું છે કે, વડાપ્રધાનશ્રીએ 10 ટકા સવર્ણ અનામત આપીને તમામ વર્ગને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કોંગ્રેસ સંગઠન નાતિ-જાતિ અને ધર્મનાં નામે લોકોને લડાવવામાં રસપ્રદ છે. આવા સંજોગોમાં કોંગ્રેસમાં કામ કરવું ઘણું મુશ્કેલ બન્યું છે.
3/4
આશાબહેને પોતાનાં રાજીનામામાં લખ્યું છે કે, હું છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં કાર્ય કરું છું. છેલ્લા એક વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તાલમેલ સાધવા માટેનાં કોઈ પ્રયત્નો થતાં નથી. રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ નિવડ્યું છે. પાર્ટીમાં જૂથવાદ, આતંરિક વિગ્રહ ચરમસીમા પર છે. પ્રજાનાં પ્રશ્નોને પણ હલ નથી કરી શકતાં.
આશાબહેને પોતાનાં રાજીનામામાં લખ્યું છે કે, હું છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં કાર્ય કરું છું. છેલ્લા એક વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તાલમેલ સાધવા માટેનાં કોઈ પ્રયત્નો થતાં નથી. રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ નિવડ્યું છે. પાર્ટીમાં જૂથવાદ, આતંરિક વિગ્રહ ચરમસીમા પર છે. પ્રજાનાં પ્રશ્નોને પણ હલ નથી કરી શકતાં.
4/4
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા ઉંઝા કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાવો જોવા મળ્યો છે. આશાબહેને આજે ગુજરાત અધ્યક્ષને લેખિતમાં રાજીનામું આપ્યું હતું. આ રાજીનામાંમાં તેમણે કોંગ્રેસ પર અનેક પ્રહાર કર્યાં છે જ્યારે મોદી સરકારનાં વખાણ કર્યા છે. જેના કારણે આશાબહેન પટેલ ભાજપમાં જોડાશે તેવી પણ ઘણી અટકળો ચાલી રહી છે.
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા ઉંઝા કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાવો જોવા મળ્યો છે. આશાબહેને આજે ગુજરાત અધ્યક્ષને લેખિતમાં રાજીનામું આપ્યું હતું. આ રાજીનામાંમાં તેમણે કોંગ્રેસ પર અનેક પ્રહાર કર્યાં છે જ્યારે મોદી સરકારનાં વખાણ કર્યા છે. જેના કારણે આશાબહેન પટેલ ભાજપમાં જોડાશે તેવી પણ ઘણી અટકળો ચાલી રહી છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી
Advertisement

વિડિઓઝ

Vibrant Navaratri: સરકારી નવરાત્રિમાં રૂપિયા 100નો પાસ, વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા રમવા માટે VIP ઝોન બનાવાશે
Botad Police: બોટાદમાં ચોરીના આરોપમાં સગીરને પોલીસ કર્મચારીઓએ ઢોર માર્યાંનો આરોપ
Ahmedabad Builder murdered : અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાથી હડકંપ
Donald Trump Tariff: ટ્રમ્પનું ટેરિફ તરકટ અમેરિકામાં 10 લાખ લોકોને બનાવશે બેરોજગાર
MLA Abhesinh Motibhai Tadvi: ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, કામ નહીં માત્ર ભ્રષ્ટાચાર થાય છે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી
જો તમે વૈષ્ણોદેવી યાત્રાએ જવાના હોય તો થોભી જજો, શ્રાઇન બોર્ડે આપી મહત્વની જાણકારી
જો તમે વૈષ્ણોદેવી યાત્રાએ જવાના હોય તો થોભી જજો, શ્રાઇન બોર્ડે આપી મહત્વની જાણકારી
'ઘણા લોકો ગાયને પ્રાણી નથી માનતા...', PM મોદીએ એનિમલ લવર્સને માર્યો ટોણો
'ઘણા લોકો ગાયને પ્રાણી નથી માનતા...', PM મોદીએ એનિમલ લવર્સને માર્યો ટોણો
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, શું ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં થશે ફેરફાર? કોચના જવાબે બધાને ચોંકાવ્યા
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, શું ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં થશે ફેરફાર? કોચના જવાબે બધાને ચોંકાવ્યા
શું ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ફરીથી લંબાવવામાં આવશે? આવકવેરા વિભાગે આપ્યો આ જવાબ
શું ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ફરીથી લંબાવવામાં આવશે? આવકવેરા વિભાગે આપ્યો આ જવાબ
Embed widget