શોધખોળ કરો

‘કોંગ્રેસને મેં જ કહેલું કે નાકીયાને ટીકિટ આપજો જેથી મારે બહુ મહેનત ના કરવી પડે’

1/5
આ બાબતે ભોળાભાઈ ગોહિલે કહ્યું હતું કે, અમારી પાર્ટીએ સર્વે કરાયો હતો અને આ પછી જ નાકીયાને ટીકિટ મળી છે. મને સહેજ પણ દુ:ખ નથી. કોને ટીકિટ આપવી કોને નહીં તે તો પાર્ટી નક્કી કરે છે. કુંવરજી ખોટું બોલી રહ્યા છે.
આ બાબતે ભોળાભાઈ ગોહિલે કહ્યું હતું કે, અમારી પાર્ટીએ સર્વે કરાયો હતો અને આ પછી જ નાકીયાને ટીકિટ મળી છે. મને સહેજ પણ દુ:ખ નથી. કોને ટીકિટ આપવી કોને નહીં તે તો પાર્ટી નક્કી કરે છે. કુંવરજી ખોટું બોલી રહ્યા છે.
2/5
આ વિશે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ જણાવ્યું હતું કે, તે કયા કોંગ્રેસ નેતાના સંપર્કમાં હતા તેનું જાહેર કરે. ભાજપવાળા ખોટું બોલે છે. આવું કશું જ નથી. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેમનું ચાલતું હતું, હવે ચાલે નહીં. ભાજપમાં પણ તેમનું ચાલશે નહીં.
આ વિશે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ જણાવ્યું હતું કે, તે કયા કોંગ્રેસ નેતાના સંપર્કમાં હતા તેનું જાહેર કરે. ભાજપવાળા ખોટું બોલે છે. આવું કશું જ નથી. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેમનું ચાલતું હતું, હવે ચાલે નહીં. ભાજપમાં પણ તેમનું ચાલશે નહીં.
3/5
ત્યાર બાદ કહ્યું હતું કે, ભોળાભાઈને ટીકિટ ના મળતા તેમનું મોઢું પડી ગયું હતું અને રડવા જેવા થઈ ગયા હતા. મેં તો તેમને પહેલા પણ કહ્યું હતું કે, તમે મારી સાથે આવી જાવ.
ત્યાર બાદ કહ્યું હતું કે, ભોળાભાઈને ટીકિટ ના મળતા તેમનું મોઢું પડી ગયું હતું અને રડવા જેવા થઈ ગયા હતા. મેં તો તેમને પહેલા પણ કહ્યું હતું કે, તમે મારી સાથે આવી જાવ.
4/5
કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ સાથે મારી વાતચીત થઈ હતી. મેં જ કહ્યું હતું કે, ભોળાભાઈ ગોહિલના બદલે અવસર નાકીયાને ટીકિટ આપજો. જેથી અમારી વધારે કસરત કરવી ના પડે.
કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ સાથે મારી વાતચીત થઈ હતી. મેં જ કહ્યું હતું કે, ભોળાભાઈ ગોહિલના બદલે અવસર નાકીયાને ટીકિટ આપજો. જેથી અમારી વધારે કસરત કરવી ના પડે.
5/5
જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ માહોલ જામ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને જસદણ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, અવસર નાકીયાને ટિકિટ આપજો. કોંગ્રેસે બાવળીયા સામે અવસર નાકીયાને ટિકિટ આપી છે.
જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ માહોલ જામ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને જસદણ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, અવસર નાકીયાને ટિકિટ આપજો. કોંગ્રેસે બાવળીયા સામે અવસર નાકીયાને ટિકિટ આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : ભાજપ આજે મનપા-પાલિકાના ઉમેદવારોની કરશે જાહેરાત, જુઓ મોટા સમાચારGujarat Local Body Election 2025 : AAP-કોંગ્રેસના ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચારLalit Vasoya : જયેશ રાદડિયાના વિવાદિત નિવેદન મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ શું કહ્યું?Gujarat Rain Forecast : ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં ક્યાં ક્યાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
5500mAh બેટરીવાળા આ Vivo સ્માર્ટફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! જાણો ઑફરની વિગતો
5500mAh બેટરીવાળા આ Vivo સ્માર્ટફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! જાણો ઑફરની વિગતો
IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
Embed widget