શોધખોળ કરો

અમદાવાદ: અશોક ગેહલોતે ભરતસિંહને ક્યા મુદ્દે ખખડાવ્યા? ભરતસિંહે શું કરવું પડ્યું?

1/6
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કર્યો પણ સત્તા સુધી પહોંચવામાં થોડો પનો ટૂંકો પડ્યો હતો. પક્ષવિરોધીઓને કારણે કોંગ્રેસથી સતત છઠ્ઠીવાર સત્તાથી વિખૂટી રહી હતી. કોંગ્રેસ સત્તા પર ન આવતાં અંદરો-અંદર પણ આક્ષેપો થયા હતાં.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કર્યો પણ સત્તા સુધી પહોંચવામાં થોડો પનો ટૂંકો પડ્યો હતો. પક્ષવિરોધીઓને કારણે કોંગ્રેસથી સતત છઠ્ઠીવાર સત્તાથી વિખૂટી રહી હતી. કોંગ્રેસ સત્તા પર ન આવતાં અંદરો-અંદર પણ આક્ષેપો થયા હતાં.
2/6
10થી વધુ નેતા-કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢવા નક્કી કરાયું છે. રાહુલ ગાંધીએ પણ પક્ષવિરોધી સામે શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ મંગાવતા ગુજરાત કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા છે. પક્ષમાંથી હાંકી કાઢવા માટેના નામ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે જોકે હજુ સુધી કોઈનું નામ જાહેરમાં આવ્યું નથી.
10થી વધુ નેતા-કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢવા નક્કી કરાયું છે. રાહુલ ગાંધીએ પણ પક્ષવિરોધી સામે શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ મંગાવતા ગુજરાત કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા છે. પક્ષમાંથી હાંકી કાઢવા માટેના નામ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે જોકે હજુ સુધી કોઈનું નામ જાહેરમાં આવ્યું નથી.
3/6
રાષ્ટ્રીય પ્રમુખના આદેશ છતાં પણ પક્ષવિરોધી સામે કાર્યવાહી ન કરતાં હાઈકમાન્ડ નારાજગી વ્યક્ત કરી છે. પ્રભારીના ઠપકા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પક્ષવિરોધીઓ સામે કાર્યવાહી કરવા મજબૂર થવું પડ્યું છે.
રાષ્ટ્રીય પ્રમુખના આદેશ છતાં પણ પક્ષવિરોધી સામે કાર્યવાહી ન કરતાં હાઈકમાન્ડ નારાજગી વ્યક્ત કરી છે. પ્રભારીના ઠપકા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પક્ષવિરોધીઓ સામે કાર્યવાહી કરવા મજબૂર થવું પડ્યું છે.
4/6
47 પક્ષવિરોધીઓને નોટિસો ફટકારી પાંચ જ દિવસમાં ખુલાસો કરવા સૂચના પણ આપવામાં આવી હતી. આમ છતાં પણ માત્ર 20 લોકોએ જ ખુલાસો કર્યો છે. એવી પણ ચર્ચા છે કે ઘણાં પક્ષ વિરોધીઓને બચાવી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે જેના કારણે ભરત સોલંકી સામે પણ સલાવો ઉઠી રહ્યા છે. જોકે હવે એવું માનવામાં આવી રહ્યો છે કે પક્ષવિરોધીઓને ખુલાસો કરવો પડશે અને આ લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
47 પક્ષવિરોધીઓને નોટિસો ફટકારી પાંચ જ દિવસમાં ખુલાસો કરવા સૂચના પણ આપવામાં આવી હતી. આમ છતાં પણ માત્ર 20 લોકોએ જ ખુલાસો કર્યો છે. એવી પણ ચર્ચા છે કે ઘણાં પક્ષ વિરોધીઓને બચાવી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે જેના કારણે ભરત સોલંકી સામે પણ સલાવો ઉઠી રહ્યા છે. જોકે હવે એવું માનવામાં આવી રહ્યો છે કે પક્ષવિરોધીઓને ખુલાસો કરવો પડશે અને આ લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
5/6
સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાંને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જરા પણ બચાવવાના મૂડમાં નથી. હાઈકમાન્ડે આદેશ આપ્યો છતાં પણ ગુજરાત પ્રેદશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ થોડી પણ કકડાઈ દાખવી નહોતી. જેના કારણે અશોક ગેહલોતે ભરતસિંહ સોલંકીને ખખડાવ્યા હતાં.
સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાંને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જરા પણ બચાવવાના મૂડમાં નથી. હાઈકમાન્ડે આદેશ આપ્યો છતાં પણ ગુજરાત પ્રેદશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ થોડી પણ કકડાઈ દાખવી નહોતી. જેના કારણે અશોક ગેહલોતે ભરતસિંહ સોલંકીને ખખડાવ્યા હતાં.
6/6
47 પક્ષવિરોધીઓને શિસ્તભંગની નોટિસો આપવામાં આવી હતી જોકે હજુ સુધી કોઈ પગલાં ન લેવાતાં પ્રભારી અશોક ગેહલોતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને ખખડાવ્યા હતાં. પ્રભારીએ ખખડાવતાં ગુજરાત કોંગ્રેસે વધુ 14 પક્ષવિરોધીઓને નોટિસો ફટકારી છે. જ્યારે થોડા દિવસ પહેલા જ સુરતના કોંગ્રેસ નેતાને નોટિસ ફટકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
47 પક્ષવિરોધીઓને શિસ્તભંગની નોટિસો આપવામાં આવી હતી જોકે હજુ સુધી કોઈ પગલાં ન લેવાતાં પ્રભારી અશોક ગેહલોતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને ખખડાવ્યા હતાં. પ્રભારીએ ખખડાવતાં ગુજરાત કોંગ્રેસે વધુ 14 પક્ષવિરોધીઓને નોટિસો ફટકારી છે. જ્યારે થોડા દિવસ પહેલા જ સુરતના કોંગ્રેસ નેતાને નોટિસ ફટકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો
Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
Embed widget