શોધખોળ કરો

અમદાવાદ: અશોક ગેહલોતે ભરતસિંહને ક્યા મુદ્દે ખખડાવ્યા? ભરતસિંહે શું કરવું પડ્યું?

1/6
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કર્યો પણ સત્તા સુધી પહોંચવામાં થોડો પનો ટૂંકો પડ્યો હતો. પક્ષવિરોધીઓને કારણે કોંગ્રેસથી સતત છઠ્ઠીવાર સત્તાથી વિખૂટી રહી હતી. કોંગ્રેસ સત્તા પર ન આવતાં અંદરો-અંદર પણ આક્ષેપો થયા હતાં.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કર્યો પણ સત્તા સુધી પહોંચવામાં થોડો પનો ટૂંકો પડ્યો હતો. પક્ષવિરોધીઓને કારણે કોંગ્રેસથી સતત છઠ્ઠીવાર સત્તાથી વિખૂટી રહી હતી. કોંગ્રેસ સત્તા પર ન આવતાં અંદરો-અંદર પણ આક્ષેપો થયા હતાં.
2/6
10થી વધુ નેતા-કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢવા નક્કી કરાયું છે. રાહુલ ગાંધીએ પણ પક્ષવિરોધી સામે શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ મંગાવતા ગુજરાત કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા છે. પક્ષમાંથી હાંકી કાઢવા માટેના નામ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે જોકે હજુ સુધી કોઈનું નામ જાહેરમાં આવ્યું નથી.
10થી વધુ નેતા-કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢવા નક્કી કરાયું છે. રાહુલ ગાંધીએ પણ પક્ષવિરોધી સામે શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ મંગાવતા ગુજરાત કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા છે. પક્ષમાંથી હાંકી કાઢવા માટેના નામ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે જોકે હજુ સુધી કોઈનું નામ જાહેરમાં આવ્યું નથી.
3/6
રાષ્ટ્રીય પ્રમુખના આદેશ છતાં પણ પક્ષવિરોધી સામે કાર્યવાહી ન કરતાં હાઈકમાન્ડ નારાજગી વ્યક્ત કરી છે. પ્રભારીના ઠપકા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પક્ષવિરોધીઓ સામે કાર્યવાહી કરવા મજબૂર થવું પડ્યું છે.
રાષ્ટ્રીય પ્રમુખના આદેશ છતાં પણ પક્ષવિરોધી સામે કાર્યવાહી ન કરતાં હાઈકમાન્ડ નારાજગી વ્યક્ત કરી છે. પ્રભારીના ઠપકા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પક્ષવિરોધીઓ સામે કાર્યવાહી કરવા મજબૂર થવું પડ્યું છે.
4/6
47 પક્ષવિરોધીઓને નોટિસો ફટકારી પાંચ જ દિવસમાં ખુલાસો કરવા સૂચના પણ આપવામાં આવી હતી. આમ છતાં પણ માત્ર 20 લોકોએ જ ખુલાસો કર્યો છે. એવી પણ ચર્ચા છે કે ઘણાં પક્ષ વિરોધીઓને બચાવી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે જેના કારણે ભરત સોલંકી સામે પણ સલાવો ઉઠી રહ્યા છે. જોકે હવે એવું માનવામાં આવી રહ્યો છે કે પક્ષવિરોધીઓને ખુલાસો કરવો પડશે અને આ લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
47 પક્ષવિરોધીઓને નોટિસો ફટકારી પાંચ જ દિવસમાં ખુલાસો કરવા સૂચના પણ આપવામાં આવી હતી. આમ છતાં પણ માત્ર 20 લોકોએ જ ખુલાસો કર્યો છે. એવી પણ ચર્ચા છે કે ઘણાં પક્ષ વિરોધીઓને બચાવી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે જેના કારણે ભરત સોલંકી સામે પણ સલાવો ઉઠી રહ્યા છે. જોકે હવે એવું માનવામાં આવી રહ્યો છે કે પક્ષવિરોધીઓને ખુલાસો કરવો પડશે અને આ લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
5/6
સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાંને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જરા પણ બચાવવાના મૂડમાં નથી. હાઈકમાન્ડે આદેશ આપ્યો છતાં પણ ગુજરાત પ્રેદશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ થોડી પણ કકડાઈ દાખવી નહોતી. જેના કારણે અશોક ગેહલોતે ભરતસિંહ સોલંકીને ખખડાવ્યા હતાં.
સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાંને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જરા પણ બચાવવાના મૂડમાં નથી. હાઈકમાન્ડે આદેશ આપ્યો છતાં પણ ગુજરાત પ્રેદશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ થોડી પણ કકડાઈ દાખવી નહોતી. જેના કારણે અશોક ગેહલોતે ભરતસિંહ સોલંકીને ખખડાવ્યા હતાં.
6/6
47 પક્ષવિરોધીઓને શિસ્તભંગની નોટિસો આપવામાં આવી હતી જોકે હજુ સુધી કોઈ પગલાં ન લેવાતાં પ્રભારી અશોક ગેહલોતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને ખખડાવ્યા હતાં. પ્રભારીએ ખખડાવતાં ગુજરાત કોંગ્રેસે વધુ 14 પક્ષવિરોધીઓને નોટિસો ફટકારી છે. જ્યારે થોડા દિવસ પહેલા જ સુરતના કોંગ્રેસ નેતાને નોટિસ ફટકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
47 પક્ષવિરોધીઓને શિસ્તભંગની નોટિસો આપવામાં આવી હતી જોકે હજુ સુધી કોઈ પગલાં ન લેવાતાં પ્રભારી અશોક ગેહલોતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને ખખડાવ્યા હતાં. પ્રભારીએ ખખડાવતાં ગુજરાત કોંગ્રેસે વધુ 14 પક્ષવિરોધીઓને નોટિસો ફટકારી છે. જ્યારે થોડા દિવસ પહેલા જ સુરતના કોંગ્રેસ નેતાને નોટિસ ફટકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget