શોધખોળ કરો
આ મહિનાથી જ સુરતથી સૌરાષ્ટ્ર માત્ર બે કલાકમા પહોંચી જવાશે, જાણો કઈ રીતે?
1/6

ભારત સરકારના શિપિંગ મિનિસ્ટર મનસુખ વસાવાએ શુક્રવારે જીએમબી, રાજ્યના બંદર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને ઉપરોક્ત પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે ઐતિહાસિક દ્વારકા નજીક દરિયામાં બેટ દ્વારકાના માર્ગે અંડર વોટર ગેલેરી અને અંડર વોટર રેસ્ટોરેન્ટ ડેવલપ કરવાની દરખાસ્ત પર ચર્ચા કરી હતી.
2/6

સુરતથી દહેજ આવવામાં દોઢ કલાકનો સમય લાગે છે અને ત્યાંથી ફેરી દ્વારા ઘોઘા પહોંચતાં બીજા અડધો કલાક લાગશે તે જોતાં બે કલાકમાં સુરતથી સૌરાષ્ટ્ર પહોંચી શકાશે. ઘોઘા પહોંચ્યા પછી સૌરાષ્ટ્રમાં ગમે તે સ્થળે આસાનીથી પહોંચી શકાય તેવી સવલત હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને બહુ મોટો ફાયદો થશે.
Published at : 01 Jun 2017 09:44 AM (IST)
View More























