શોધખોળ કરો

ધરમના ધામમાં ધમાલ, ડાકોર મંદિરના મેનેજરની સેવકોએ કેમ કરી ધોલાઈ? જાણો વિગત

1/6
આ ઠરાવોની નકલ માંગવામાં આવી છે. પરંતુ બે મહિનાથી નકલ આપતાં નથી. લાડુનો ભાવ મુનસફી પ્રમાણે વધારી દીધો છે. બદલીઓ, ભરતી પણ પોતાની રીતે કરી રહ્યાં છે.
આ ઠરાવોની નકલ માંગવામાં આવી છે. પરંતુ બે મહિનાથી નકલ આપતાં નથી. લાડુનો ભાવ મુનસફી પ્રમાણે વધારી દીધો છે. બદલીઓ, ભરતી પણ પોતાની રીતે કરી રહ્યાં છે.
2/6
સેવક તરીકે ફરજ બજાવતા વિષ્ણુપ્રસાદે જણાવ્યું હતું કે, ડાકોર ટેમ્પલ કમિટિના મેનેજર રૂપેશ શાસ્ત્રીએ નિમણૂંક બાદ બે ટ્રસ્ટીને બહાર કાઢવામાં આવ્યા હતાં. હાલ કોરમ વગર જ મિટિંગ મળી રહી છે અને ઠરાવો પસાર કરવામાં આવે છે.
સેવક તરીકે ફરજ બજાવતા વિષ્ણુપ્રસાદે જણાવ્યું હતું કે, ડાકોર ટેમ્પલ કમિટિના મેનેજર રૂપેશ શાસ્ત્રીએ નિમણૂંક બાદ બે ટ્રસ્ટીને બહાર કાઢવામાં આવ્યા હતાં. હાલ કોરમ વગર જ મિટિંગ મળી રહી છે અને ઠરાવો પસાર કરવામાં આવે છે.
3/6
મેનેજર રૂપેશ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હું મંદિરના પરિસરમાં પ્રવેશ કરું તે પહેલા મંદિરના એક કર્મચારી અને તેના પરિવારે હુમલો કર્યો હતો. મને માથામાં માર્યો, નાકમાં લોહી નીકળ્યું. દ્વેષ રાખી હુમલો કર્યો, આટલી સિક્યુરીટી હોવા છતાં હુમલો કર્યો. મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી.’
મેનેજર રૂપેશ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હું મંદિરના પરિસરમાં પ્રવેશ કરું તે પહેલા મંદિરના એક કર્મચારી અને તેના પરિવારે હુમલો કર્યો હતો. મને માથામાં માર્યો, નાકમાં લોહી નીકળ્યું. દ્વેષ રાખી હુમલો કર્યો, આટલી સિક્યુરીટી હોવા છતાં હુમલો કર્યો. મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી.’
4/6
આ દરમિયાન રૂપેશ શાસ્ત્રી મંદિરના દરવાજા નજીકથી પસાર થતાં હતા, ત્યારે કેટલાક સેવકોએ તેમને રોકીને પૂછ્યું હતું કે ‘તું અમને નકલો કેમ આપતો નથી’ એમ કહી માર મારતા તેઓ લોહીલુહાણ થઇ ગયાં હતાં. આથી રૂપેશ શાસ્ત્રીને તાત્કાલિક 108માં સારવાર માટે કરમસદ હોસ્પિટલે લઈ ગયા હતા.
આ દરમિયાન રૂપેશ શાસ્ત્રી મંદિરના દરવાજા નજીકથી પસાર થતાં હતા, ત્યારે કેટલાક સેવકોએ તેમને રોકીને પૂછ્યું હતું કે ‘તું અમને નકલો કેમ આપતો નથી’ એમ કહી માર મારતા તેઓ લોહીલુહાણ થઇ ગયાં હતાં. આથી રૂપેશ શાસ્ત્રીને તાત્કાલિક 108માં સારવાર માટે કરમસદ હોસ્પિટલે લઈ ગયા હતા.
5/6
નડિયાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના મેનેજર અને કેટલાંક સેવકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો વિવાદ ગુરૂવારના રોજ ઉગ્ર બની ગયો હતો. મંદિર બહાર જ થયેલા આ હુમલાથી હાજર શ્રદ્ધાળુઓ પણ ચોંકી ઉઠ્યા હતાં. આ બનાવ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
નડિયાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના મેનેજર અને કેટલાંક સેવકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો વિવાદ ગુરૂવારના રોજ ઉગ્ર બની ગયો હતો. મંદિર બહાર જ થયેલા આ હુમલાથી હાજર શ્રદ્ધાળુઓ પણ ચોંકી ઉઠ્યા હતાં. આ બનાવ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
6/6
સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રી ઉપર ગુરૂવારે કેટલાક સેવકોએ મંદિર નજીક જ હુમલો કર્યો હતો. મેનેજરને એટલી હદે માર માર્યો હતો કે રૂપેશ શાસ્ત્રીને મોઢાં પર ગંભીર ઈજા પહોંચી હતી. રણછોડરાય મંદિરમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી મેનેજરની નિમણૂંકની બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈ કેટલાંક સેવકોએ મેનેજરની ઓફિસને તાળાબંધી કરી દઈ તેની ચાવી લઈને જતાં રહ્યા હતા.
સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રી ઉપર ગુરૂવારે કેટલાક સેવકોએ મંદિર નજીક જ હુમલો કર્યો હતો. મેનેજરને એટલી હદે માર માર્યો હતો કે રૂપેશ શાસ્ત્રીને મોઢાં પર ગંભીર ઈજા પહોંચી હતી. રણછોડરાય મંદિરમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી મેનેજરની નિમણૂંકની બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈ કેટલાંક સેવકોએ મેનેજરની ઓફિસને તાળાબંધી કરી દઈ તેની ચાવી લઈને જતાં રહ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget