શોધખોળ કરો
મોદીના કચ્છના કાર્યક્રમમાં શંકરસિંહ બાપુના ચુસ્ત સમર્થક મૂળ ભાજપી ક્યા નેતા રહ્યા હાજર? રાજકીય અટકળો તેજ
1/4

ભાજપ સરકારના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાણામંત્રી બાબુભાઇ શાહ પણ પહોંચ્યા હતા. હાલમાં કોંગ્રેસના નેતા એવા બાબુ મેઘજી શાહ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના ચુસ્ત સમર્થક છે. શંકરસિંહે ભાજપમાં બળવો કર્યો ત્યારે બાબુ મેઘજી શાહ તેમની સાથે જોડાયા હતા.
2/4

બાબુભાઈ શાહને તેઓ મોદીના સમારોહમાં આવ્યા છે તો શું ભાજપમાં જોડાવાનાછે તેવો સવાલ પૂછાતાં તેમણે કહ્યું કે નર્મદા માટે હું હકારાત્મક વલણ ધરાવું છું, અને તેના સંદર્ભે મારો અભ્યાસ પણ છે. નર્મદા નિગમના આમંત્રણને માન આપીને હું વડાપ્રધાનના કાર્યક્રમમાં આવ્યા છું પણ ભાજપમાં જોડાયો નથી તેવી ચોખવટ કરી હતી.
Published at : 23 May 2017 09:57 AM (IST)
View More























