શોધખોળ કરો

મોદીના કચ્છના કાર્યક્રમમાં શંકરસિંહ બાપુના ચુસ્ત સમર્થક મૂળ ભાજપી ક્યા નેતા રહ્યા હાજર? રાજકીય અટકળો તેજ

1/4
ભાજપ સરકારના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાણામંત્રી બાબુભાઇ શાહ પણ પહોંચ્યા હતા. હાલમાં કોંગ્રેસના નેતા એવા બાબુ મેઘજી શાહ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના ચુસ્ત સમર્થક છે. શંકરસિંહે ભાજપમાં બળવો કર્યો ત્યારે બાબુ મેઘજી શાહ તેમની સાથે જોડાયા હતા.
ભાજપ સરકારના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાણામંત્રી બાબુભાઇ શાહ પણ પહોંચ્યા હતા. હાલમાં કોંગ્રેસના નેતા એવા બાબુ મેઘજી શાહ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના ચુસ્ત સમર્થક છે. શંકરસિંહે ભાજપમાં બળવો કર્યો ત્યારે બાબુ મેઘજી શાહ તેમની સાથે જોડાયા હતા.
2/4
બાબુભાઈ શાહને તેઓ મોદીના સમારોહમાં આવ્યા છે તો શું ભાજપમાં જોડાવાનાછે તેવો સવાલ પૂછાતાં તેમણે કહ્યું કે નર્મદા માટે હું હકારાત્મક વલણ ધરાવું છું, અને તેના સંદર્ભે મારો અભ્યાસ પણ છે. નર્મદા નિગમના આમંત્રણને માન આપીને હું વડાપ્રધાનના કાર્યક્રમમાં આવ્યા છું પણ ભાજપમાં જોડાયો નથી તેવી ચોખવટ કરી હતી.
બાબુભાઈ શાહને તેઓ મોદીના સમારોહમાં આવ્યા છે તો શું ભાજપમાં જોડાવાનાછે તેવો સવાલ પૂછાતાં તેમણે કહ્યું કે નર્મદા માટે હું હકારાત્મક વલણ ધરાવું છું, અને તેના સંદર્ભે મારો અભ્યાસ પણ છે. નર્મદા નિગમના આમંત્રણને માન આપીને હું વડાપ્રધાનના કાર્યક્રમમાં આવ્યા છું પણ ભાજપમાં જોડાયો નથી તેવી ચોખવટ કરી હતી.
3/4
હાલમાં શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડવાના છે એની અટકળો ચાલી રહી છે ત્યારે તેમના ચુસ્ત સમર્થક મનાતા મૂળ ભાજપી એવા બાબુભાઇ મોદીના કાર્યક્રમમાં જોડાતાં વાઘેલાના સમર્થકો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ શકે તેવા અહેવાલો સાચા પડી રહ્યા છે તેમ માનવામાં આવે છે.
હાલમાં શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડવાના છે એની અટકળો ચાલી રહી છે ત્યારે તેમના ચુસ્ત સમર્થક મનાતા મૂળ ભાજપી એવા બાબુભાઇ મોદીના કાર્યક્રમમાં જોડાતાં વાઘેલાના સમર્થકો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ શકે તેવા અહેવાલો સાચા પડી રહ્યા છે તેમ માનવામાં આવે છે.
4/4
લોધિડા (ભચાઉ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભચાઉ ખાતે સરદાર સરોવર નિગમ લિમિટેડના કચ્છના ત્રીજા અને છેલ્લા પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું એ કાર્યક્રમમાં કોંગ્રેસના ટોચના નેતા બાબુ મેઘજી શાહ પણ હાજર રહેતાં રાજકીય અટકળોનું બજાર ગરમ બની ગયું છે. બાબુ મેઘજી શાહ ભાજપમાં જોડાઈ રહ્યાની ચર્ચા ફરી શરૂ થઈ છે.
લોધિડા (ભચાઉ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભચાઉ ખાતે સરદાર સરોવર નિગમ લિમિટેડના કચ્છના ત્રીજા અને છેલ્લા પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું એ કાર્યક્રમમાં કોંગ્રેસના ટોચના નેતા બાબુ મેઘજી શાહ પણ હાજર રહેતાં રાજકીય અટકળોનું બજાર ગરમ બની ગયું છે. બાબુ મેઘજી શાહ ભાજપમાં જોડાઈ રહ્યાની ચર્ચા ફરી શરૂ થઈ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget