શોધખોળ કરો

ગ્રામ પંચાયત ચૂંટણી: ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ શું કર્યો દાવો, જાણો વિગત

1/6
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, 2015માં કોંગ્રેસે 23 જેટલી જીલ્લા પંચાયત અને મોટાભાગની તાલુકા પંચાયત પર વિજય મેળવ્યો હતો. તેમજ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પણ અમે મોટાભાગની ગ્રામ્ય બેઠકો પર કબજો મેળવ્યો છે. આ હારના કારણે ભાજપ હવે ખેડૂતો વિરુદ્ધ કિન્નાખોરી રાખી રહ્યું છે અને તેમની કનડગત કરી રહ્યું છે.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, 2015માં કોંગ્રેસે 23 જેટલી જીલ્લા પંચાયત અને મોટાભાગની તાલુકા પંચાયત પર વિજય મેળવ્યો હતો. તેમજ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પણ અમે મોટાભાગની ગ્રામ્ય બેઠકો પર કબજો મેળવ્યો છે. આ હારના કારણે ભાજપ હવે ખેડૂતો વિરુદ્ધ કિન્નાખોરી રાખી રહ્યું છે અને તેમની કનડગત કરી રહ્યું છે.
2/6
ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં જ 1,127 પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે મંગળવારે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પોતાના સમર્થિત ઉમેદવારને વધુ વોટ મળ્યાં હોવાનો દાવો કરી રહ્યા છે. રાજ્યમાં 1,423 ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર થઈ હતી જે પૈકી 1,127માં ચૂંટણી યોજાઈ હતી જ્યારે બાકીની પંચાયતો સમરસ જાહેર થઈ હતી. જેમાં મંગળવારે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી.
ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં જ 1,127 પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે મંગળવારે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પોતાના સમર્થિત ઉમેદવારને વધુ વોટ મળ્યાં હોવાનો દાવો કરી રહ્યા છે. રાજ્યમાં 1,423 ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર થઈ હતી જે પૈકી 1,127માં ચૂંટણી યોજાઈ હતી જ્યારે બાકીની પંચાયતો સમરસ જાહેર થઈ હતી. જેમાં મંગળવારે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી.
3/6
તેમણે કહ્યું કે, ગુજરાતના ગામડાંઓએ કોંગ્રેસનો વિભાજનકારી પ્રોપેગેન્ડાને નકારી કાઢ્યો છે. તેમજ સમરસ પંચાયતોમાં પણ ભાજપ તરફી ઉમેદવારો આગળ રહ્યા છે. ગાંધીનગર ખાતે સરપંચના સન્માન કાર્યક્રમ અંગે તેમણે કહ્યું કે, આવો કોઈ કાર્યક્રમ યોજવાનો પ્લાન હતો જ નહીં. હું પોતે પણ ગાંધીનગરમાં હાજર નહોતો.
તેમણે કહ્યું કે, ગુજરાતના ગામડાંઓએ કોંગ્રેસનો વિભાજનકારી પ્રોપેગેન્ડાને નકારી કાઢ્યો છે. તેમજ સમરસ પંચાયતોમાં પણ ભાજપ તરફી ઉમેદવારો આગળ રહ્યા છે. ગાંધીનગર ખાતે સરપંચના સન્માન કાર્યક્રમ અંગે તેમણે કહ્યું કે, આવો કોઈ કાર્યક્રમ યોજવાનો પ્લાન હતો જ નહીં. હું પોતે પણ ગાંધીનગરમાં હાજર નહોતો.
4/6
બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની 70% પંચાયતમાં કોંગ્રેસનું સમર્થન ધરાવતા સરપંચ ચૂંટાઈ આવ્યા છે. ખેડૂતો અને ગામ્ય જનતાએ ફરી એકવાર ભાજપની ખેડૂત વિરોધી અને ગામડાં વિરોધી નીતિઓનો જડબાતોડ જવાબ આપ્યો છે.
બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની 70% પંચાયતમાં કોંગ્રેસનું સમર્થન ધરાવતા સરપંચ ચૂંટાઈ આવ્યા છે. ખેડૂતો અને ગામ્ય જનતાએ ફરી એકવાર ભાજપની ખેડૂત વિરોધી અને ગામડાં વિરોધી નીતિઓનો જડબાતોડ જવાબ આપ્યો છે.
5/6
ગ્રામ પંચાચતની ચૂંટણી કોઈ પાર્ટીની સિમ્બોલ સાથે લડવામાં આવતી નથી જેથી રાજ્ય ચૂંટણી પંચ પક્ષ આધારીત રિઝલ્ટ ડિક્લેર કરશે નહીં. ભાજપે મંગળવારે નવા ચૂંટાયેલા સરપંચ માટે સન્માન સમારોહ યોજવાની જાહેરાત કરી હતી પરંતુ કોઈ સરપંચ અથવા પક્ષના કાર્યકર્તાઓ પાર્ટી હેડક્વાર્ટર ન આવતા સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
ગ્રામ પંચાચતની ચૂંટણી કોઈ પાર્ટીની સિમ્બોલ સાથે લડવામાં આવતી નથી જેથી રાજ્ય ચૂંટણી પંચ પક્ષ આધારીત રિઝલ્ટ ડિક્લેર કરશે નહીં. ભાજપે મંગળવારે નવા ચૂંટાયેલા સરપંચ માટે સન્માન સમારોહ યોજવાની જાહેરાત કરી હતી પરંતુ કોઈ સરપંચ અથવા પક્ષના કાર્યકર્તાઓ પાર્ટી હેડક્વાર્ટર ન આવતા સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
6/6
ગ્રામ પંચાચતની ચૂંટણી કોઈ પાર્ટીની સિમ્બોલ સાથે લડવામાં આવતી નથી જેથી રાજ્ય ચૂંટણી પંચ પક્ષ આધારીત રિઝલ્ટ ડિક્લેર કરશે નહીં. ભાજપે મંગળવારે નવા ચૂંટાયેલા સરપંચ માટે સન્માન સમારોહ યોજવાની જાહેરાત કરી હતી પરંતુ કોઈ સરપંચ અથવા પક્ષના કાર્યકર્તાઓ પાર્ટી હેડક્વાર્ટર ન આવતા સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
ગ્રામ પંચાચતની ચૂંટણી કોઈ પાર્ટીની સિમ્બોલ સાથે લડવામાં આવતી નથી જેથી રાજ્ય ચૂંટણી પંચ પક્ષ આધારીત રિઝલ્ટ ડિક્લેર કરશે નહીં. ભાજપે મંગળવારે નવા ચૂંટાયેલા સરપંચ માટે સન્માન સમારોહ યોજવાની જાહેરાત કરી હતી પરંતુ કોઈ સરપંચ અથવા પક્ષના કાર્યકર્તાઓ પાર્ટી હેડક્વાર્ટર ન આવતા સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget