શોધખોળ કરો

ભાજપ રૂપાણી સરકારના આ 8 પ્રધાનો સાથે ઘણા વર્તમાન ધારાસભ્યોની કાપશે ટિકીટ, જાણો વિગત

1/11
કતાર ગામથી ભાજપના ધારાસભ્ય અને સરકારમાં રાજ્યમંત્રી નાનુ વાનાણીને પણ આ વખતે ટિકિટ નહીં મળે.
કતાર ગામથી ભાજપના ધારાસભ્ય અને સરકારમાં રાજ્યમંત્રી નાનુ વાનાણીને પણ આ વખતે ટિકિટ નહીં મળે.
2/11
પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલને પણ આ વખતે ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.
પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલને પણ આ વખતે ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.
3/11
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલની પણ ટિકિટ કપાવની શક્યતા છે.
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલની પણ ટિકિટ કપાવની શક્યતા છે.
4/11
આણંદના ધારાસભ્ય અને રાજ્યમંત્રી રોહિત પટેલને પણ ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.
આણંદના ધારાસભ્ય અને રાજ્યમંત્રી રોહિત પટેલને પણ ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.
5/11
દેવગઢ બારીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડને પણ ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.
દેવગઢ બારીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડને પણ ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.
6/11
રાઉપુરાથી ધારાસભ્ય અને રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પણ ટિકિટ કપાઈ શકે છે.
રાઉપુરાથી ધારાસભ્ય અને રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પણ ટિકિટ કપાઈ શકે છે.
7/11
દીયોદરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કેશાજી ચૌહાણને પણ ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.
દીયોદરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કેશાજી ચૌહાણને પણ ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.
8/11
નરોડા (અમદાવાદ)ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી નિર્માલ વાધવાનીની ટિકિટ પણ કપાની પૂરેપૂરી શક્યતા છે.
નરોડા (અમદાવાદ)ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી નિર્માલ વાધવાનીની ટિકિટ પણ કપાની પૂરેપૂરી શક્યતા છે.
9/11
આ લિસ્ટમાં પ્રથમ નામ જયંતી કાવડીયાનું છે જે ધ્રાંગધ્રાથી ધારાસભ્ય અને સરકારમાં રાજ્યમંત્રી છે. તેમને આ વખતે ટિકિટ મળવાની શક્યતા ઘણી ઓછી છે.
આ લિસ્ટમાં પ્રથમ નામ જયંતી કાવડીયાનું છે જે ધ્રાંગધ્રાથી ધારાસભ્ય અને સરકારમાં રાજ્યમંત્રી છે. તેમને આ વખતે ટિકિટ મળવાની શક્યતા ઘણી ઓછી છે.
10/11
જોકે ચર્ચા એવી છે કે ઘણા મંત્રીઓ અને MLAને આવતી ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહિં આવે. ૨૦૦૨ અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે તેમણે પણ કેટલાંય મંત્રીઓ અને સિનિયર MLAને પડતા મૂકયા હતા. ભાજપના વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપ સરકાર બનાવશે તો પણ કેટલાંય મંત્રીઓને પોર્ટ ફોલિયો આપવાની ના પાડી દેવાય તેવી શકયતા છે. ભાજપે 'ગરજશે ગુજરાત'નામનું પ્રચાર કેમ્પેઈન શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ કેમ્પેઈન એક અઠવાડિયાના ગાળામાં લોન્ચ થાય તેવી શકયતા છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો ક્યા નેતાઓની ટિકિટ કપાઈ શકે છે.
જોકે ચર્ચા એવી છે કે ઘણા મંત્રીઓ અને MLAને આવતી ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહિં આવે. ૨૦૦૨ અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે તેમણે પણ કેટલાંય મંત્રીઓ અને સિનિયર MLAને પડતા મૂકયા હતા. ભાજપના વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપ સરકાર બનાવશે તો પણ કેટલાંય મંત્રીઓને પોર્ટ ફોલિયો આપવાની ના પાડી દેવાય તેવી શકયતા છે. ભાજપે 'ગરજશે ગુજરાત'નામનું પ્રચાર કેમ્પેઈન શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ કેમ્પેઈન એક અઠવાડિયાના ગાળામાં લોન્ચ થાય તેવી શકયતા છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો ક્યા નેતાઓની ટિકિટ કપાઈ શકે છે.
11/11
ગાંધીનગરઃ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને આડે 2-3 મહિના જ રહ્યા છે ત્યારે ભાજપ ટોચના નેતાઓમાં ટીકિટને લઈને વ્યાકુળતા વધી ગઈ છે. ભાજપના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ખરાબ પરફોર્મ્ન્સ અને બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખતા કેબિનેટ મંત્રીઓ સહિત કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. જોકે પાર્ટીમાં આ મુદ્દાને બને ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવ્યો છે જેથી કોઈ ગણગણાટ ન થાય.
ગાંધીનગરઃ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને આડે 2-3 મહિના જ રહ્યા છે ત્યારે ભાજપ ટોચના નેતાઓમાં ટીકિટને લઈને વ્યાકુળતા વધી ગઈ છે. ભાજપના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ખરાબ પરફોર્મ્ન્સ અને બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખતા કેબિનેટ મંત્રીઓ સહિત કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. જોકે પાર્ટીમાં આ મુદ્દાને બને ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવ્યો છે જેથી કોઈ ગણગણાટ ન થાય.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat Rain: રાજ્યના 6 જિલ્લાઓમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યના 6 જિલ્લાઓમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Embed widget