શોધખોળ કરો

બનાસકાંઠામાં મેઘતાંડવઃ માનવ અને પશુઓના મૃતદેહોની ભયાવહતાથી અનેક ગામોનું હૈયાફાટ રૂદન

1/7
2/7
3/7
ધાનેરા પંથકના ૧૫ ગામોમાં હજુ પાણી છે જે સંપર્ક વિહોણા છે. બનાસકાંઠામાં સ્ટેટ અને નેશનલ હાઇવે મળી ૧૧૨ તેમજ ગામડાઓના ૩૪૯ મળી અંદાજે ૪૬૧ જેટલા રસ્તા હજુ બંધ છે. જેને પગલે ૪૮૮ એસટી રૂટ બંધ છે. જેમાં સૌથી વધુ અસર પાલનપુર, થરાદ, ડીસા, દિયોદર, દાંતા, ધાનેરા, કાંકરેજમાં છે. ધાનેરામાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદ ને કારણે આખું ધાનેરા પાણીમાં હતું જયારે આજે પાંચમા દિવસે મેઘરાજાએ ખમૈયા કરતાં અને પાણી ઓસરતાં બુધવારે લોકો પોતાની જરૂરી ચીજ વસ્તુઓ માટે બજારમાં આવ્યા હતા. જોકે, બધું જ પાણીમાં ખતમ થઇ ગયું હોવાથી ભારે નિરાશા સાથે પરત ફર્યા હતા.
ધાનેરા પંથકના ૧૫ ગામોમાં હજુ પાણી છે જે સંપર્ક વિહોણા છે. બનાસકાંઠામાં સ્ટેટ અને નેશનલ હાઇવે મળી ૧૧૨ તેમજ ગામડાઓના ૩૪૯ મળી અંદાજે ૪૬૧ જેટલા રસ્તા હજુ બંધ છે. જેને પગલે ૪૮૮ એસટી રૂટ બંધ છે. જેમાં સૌથી વધુ અસર પાલનપુર, થરાદ, ડીસા, દિયોદર, દાંતા, ધાનેરા, કાંકરેજમાં છે. ધાનેરામાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદ ને કારણે આખું ધાનેરા પાણીમાં હતું જયારે આજે પાંચમા દિવસે મેઘરાજાએ ખમૈયા કરતાં અને પાણી ઓસરતાં બુધવારે લોકો પોતાની જરૂરી ચીજ વસ્તુઓ માટે બજારમાં આવ્યા હતા. જોકે, બધું જ પાણીમાં ખતમ થઇ ગયું હોવાથી ભારે નિરાશા સાથે પરત ફર્યા હતા.
4/7
ધાનેરા નગરમાંથી ૧૩, માલેત્રામાંથી ૨, અનાપરગઢમાંથી ૧ અને મોટામેરા ગામેથી એક માનવ લાશ મળતાં ભય સાથે અરેરાટી પ્રસરી ગઈ છે. કાંકરેજ પંથકમાંથી ૨૧ માનવ લાશ મળતાં લોકો હચમચી ગયા છે. એનડીઆરએફ સહિત જવાનો દ્વારા રાહત કામગીરી ત્રીજા દિવસે પણ પુરજોશમાં ચાલી હતી ત્યાં હજુ પણ જિલ્લાના ૯૦થી વધુ ગામો સંપર્ક વિહોણા છે. જેમાં લાખણી તાલુકાના ૩૯, કાંકરેજના ૨૩, અમીરગઢના ૩, દાંતીવાડાના ૩, વાવના ૫, થરાદના ૫ અને પાલનપુરનું એક ગામ સંપર્ક વિહોણું છે, અહીં જવા માટે કોઇ રસ્તા રહ્યા નથી. જોકે, આમાં ધાનેરાના ગામડાઓની વિગતો પણ તંત્ર પાસે હજુ આવી શકી નથી.
ધાનેરા નગરમાંથી ૧૩, માલેત્રામાંથી ૨, અનાપરગઢમાંથી ૧ અને મોટામેરા ગામેથી એક માનવ લાશ મળતાં ભય સાથે અરેરાટી પ્રસરી ગઈ છે. કાંકરેજ પંથકમાંથી ૨૧ માનવ લાશ મળતાં લોકો હચમચી ગયા છે. એનડીઆરએફ સહિત જવાનો દ્વારા રાહત કામગીરી ત્રીજા દિવસે પણ પુરજોશમાં ચાલી હતી ત્યાં હજુ પણ જિલ્લાના ૯૦થી વધુ ગામો સંપર્ક વિહોણા છે. જેમાં લાખણી તાલુકાના ૩૯, કાંકરેજના ૨૩, અમીરગઢના ૩, દાંતીવાડાના ૩, વાવના ૫, થરાદના ૫ અને પાલનપુરનું એક ગામ સંપર્ક વિહોણું છે, અહીં જવા માટે કોઇ રસ્તા રહ્યા નથી. જોકે, આમાં ધાનેરાના ગામડાઓની વિગતો પણ તંત્ર પાસે હજુ આવી શકી નથી.
5/7
અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસના ઘોડાપૂરના પાણી ઓસરતાં મેઘતાંડવની ભયાનકતા સામે આવી રહી છે. જિલ્લામાં હજુ ૯૦ ગામો સંપર્કવિહોણા છે. ધાનેરાના ૧૫થી વધુ ગામો હજુ પાણીમાં છે અને હજારો લોકોના જીવ હજુ પડીકે બંધાયેલા છે. ધાનેરાની હાલત તો અતિ ખરાબ છે. ગંજબજાર સહિત વિસ્તારમાં હજુ પાણી વહી રહ્યાં છે. ધાનેરા, કાંકરેજ સહિત જિલ્લામાં ૫૦થી વધુનાં મોત થયાનું બહાર આવ્યું છે તો ઢોરના મોતનો આંક બે હજારથી વધુ હોવાનો અંદાજો છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા જળપ્રકોપને કારણે બુધવાર સુધીમાં ૧૫૦થી વધુનાં મોત નોંધાયાં છે.
અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસના ઘોડાપૂરના પાણી ઓસરતાં મેઘતાંડવની ભયાનકતા સામે આવી રહી છે. જિલ્લામાં હજુ ૯૦ ગામો સંપર્કવિહોણા છે. ધાનેરાના ૧૫થી વધુ ગામો હજુ પાણીમાં છે અને હજારો લોકોના જીવ હજુ પડીકે બંધાયેલા છે. ધાનેરાની હાલત તો અતિ ખરાબ છે. ગંજબજાર સહિત વિસ્તારમાં હજુ પાણી વહી રહ્યાં છે. ધાનેરા, કાંકરેજ સહિત જિલ્લામાં ૫૦થી વધુનાં મોત થયાનું બહાર આવ્યું છે તો ઢોરના મોતનો આંક બે હજારથી વધુ હોવાનો અંદાજો છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા જળપ્રકોપને કારણે બુધવાર સુધીમાં ૧૫૦થી વધુનાં મોત નોંધાયાં છે.
6/7
બનાસકાંઠા જિલ્લામાં હજુ ૪૬૧ જેટલા રસ્તા બંધ છે. બીજી તરફ, એનડીઆરએફની ૩, બીએસએફની ૬, સેનાની એક અને એસઆરપીની ૨ સહિત વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. ધાનેરામાં પૂરને પગલે ગંદકીનો ખડકલો થતાં રોગચાળો ફાટી નીકળવાની ભારે દહેશત સેવાઇ રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં હજુ ૪૬૧ જેટલા રસ્તા બંધ છે. બીજી તરફ, એનડીઆરએફની ૩, બીએસએફની ૬, સેનાની એક અને એસઆરપીની ૨ સહિત વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. ધાનેરામાં પૂરને પગલે ગંદકીનો ખડકલો થતાં રોગચાળો ફાટી નીકળવાની ભારે દહેશત સેવાઇ રહી છે.
7/7
 કાંકરેજમાં 25, ધાનેરામાં 16, પાલનપુરમાં 6, વડગામ, લાખણી અને વાવમાં એક-એક વ્યક્તિનાં મોત સહિત બનાસકાંઠા જિલ્લામાં મૃત્યુ આંક 50એ પહોંચ્યો છે. આ વર્ષે બહાર આવેલી કરુણાંતિકા વર્ષ 2015ના પૂરની આફતને પણ ભૂલાવી દે તેવી છે. કાંકરેજ તાલુકાના ખારિયા ગામમાં દેશલાજી નવાજી ઠાકોરના પરિવારના 6 ભાઇઓનો 17 જણાનો પરિવાર રહેતો હતો. પૂરના 10 ફૂટથી વધુ ઉંચાઇથી વહેતા પાણીમાં એક પછી એક સભ્યો તણાઇ ગયા હતા.
કાંકરેજમાં 25, ધાનેરામાં 16, પાલનપુરમાં 6, વડગામ, લાખણી અને વાવમાં એક-એક વ્યક્તિનાં મોત સહિત બનાસકાંઠા જિલ્લામાં મૃત્યુ આંક 50એ પહોંચ્યો છે. આ વર્ષે બહાર આવેલી કરુણાંતિકા વર્ષ 2015ના પૂરની આફતને પણ ભૂલાવી દે તેવી છે. કાંકરેજ તાલુકાના ખારિયા ગામમાં દેશલાજી નવાજી ઠાકોરના પરિવારના 6 ભાઇઓનો 17 જણાનો પરિવાર રહેતો હતો. પૂરના 10 ફૂટથી વધુ ઉંચાઇથી વહેતા પાણીમાં એક પછી એક સભ્યો તણાઇ ગયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Embed widget