શોધખોળ કરો
અમદાવાદઃ સગા દાદાની હવસનો ભોગ બનેલી સગીરાએ આપવો પડશે સંતાનને જન્મ
1/4

બળાત્કારના કારણે રહેલો ગર્ભ તેને નથી જોઈતો તેવી પીડીતાએ રજૂઆત કરી છે. આ અરજીના પગલે હાઇકોર્ટે પીડિતાની મેડિકલ તપાસ કરાવીને રિપોર્ટ આપવા વડોદરા સિવિલ હોસ્પિટલના તબીબોને આદેશ કર્યો હતો.
2/4

આ અંગે વધુ સુનાવણી 7 જુલાઈએ હાથ ધરાઈ હતી પણ એ વખતે ડોક્ટરોએ કાયદાની જોગવાઈની વાત કરતાં હાઈકોર્ટ નારાજ થઈ હતી ને મેડિકલ રીપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો. પીડિતાની રજૂઆત હતી કે તેના દાદાએ બળાત્કાર ગુજારવાથી તે ગર્ભવતી બની છે. તેની માતાના મૃત્યુ બાદ તે પોતાના પિતાની સાથે રહે છે અને ઘણી દયનિય સ્થિતિમાં છે.
Published at : 12 Jul 2017 11:46 AM (IST)
Tags :
GujaratView More























