શોધખોળ કરો
અમરેલીઃ મહિલા દત્તક પુત્ર સાથે શારિરિક સુખ માણતી હતી ને પતિ આવી ગયો, જાણો પછી શું થયું?
1/10

બંનેની કબૂલાત મુજબ રમેશભાઈમાં ખામી હોવાના કારણે તેમને સંતાન ન થતા હોવાથી તેમણે વાસ્તુપાલને દત્તક લીધો હતો. તેનું દિકરા તરીકે લાલન પાલન અને પોષણ કરતા હતા. તે તેમની સાથે જ ઘરમાં રહેતો હતો. રમેશભાઈ વાડીમાં કામે ગયા હોય અને મોડી રાત્રે પાણી વાળવું, દેખરેખ રાખવી વગેરે કામ કરતા.
2/10

બીજા દિવસે કમળાએ કહ્યું હતું કે, મોડી રાત્રે રમેશ ઝઘડો કરીને કયાંક જતો રહ્યો છે. બાદમાં કૂવામાંથી રમેશની લાશ મળી હતી. પોલીસે કમળા અને વસ્તુપાલની પૂછપરછ કરતે તેમણે રમેશભાઈ બંનેને કઢંગી હાલતમાં જોઈ ગયેલા તે કબૂલ્યું હતું. પોલીસે આકરી પૂછપરછ કરતાં તેમણે રમેશની હત્યા કર્યાનું કબૂલ્યું હતું.
Published at : 08 Mar 2018 11:26 AM (IST)
View More























