શોધખોળ કરો
ગઢ બચાવવા સ્ટાર પ્રચારક તરીકે PM મોદી મેદાનમાં ઉતરશે, આ સ્ટાર નેતાઓ કરશે પ્રચાર, જાણો વિગતે
1/7

રાજનાથ સિંહ, અરુણ જેટલી, પિયુષ ગોયેલ, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને નીતિન ગડકરી સહિતના કેન્દ્રીય પ્રધાનોની મોદીની કોર ટીમ બે મહિના સુધી ગુજરાતમાં સભાઓ ગજવશે. આ માટેના કાર્યક્રમના રૂપરેખા પણ ઘડી કાઢવામાં આવી છે.
2/7

રાજનાથ સિંહ, અરુણ જેટલી, પિયુષ ગોયેલ, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને નીતિન ગડકરી સહિતના કેન્દ્રીય પ્રધાનોની મોદીની કોર ટીમ બે મહિના સુધી ગુજરાતમાં સભાઓ ગજવશે. આ માટેના કાર્યક્રમના રૂપરેખા પણ ઘડી કાઢવામાં આવી છે.
Published at : 29 Oct 2017 08:51 AM (IST)
View More























