શોધખોળ કરો
પંજાબ, ગોવા બાદ હવે AAPએ શરૂ કર્યું મિશન ગુજરાત, PM મોદીને તેના જ ગઢમાં પડકારવાની તૈયારી
1/5

નાયકે જણાવ્યું કે, અંતમાં એક માંગપત્ર તૈયાર કરવામાં આવશે જેમાં દરેક બૂથના લોકોની માગ અને ફરિયાદની એક યાદી હશે. આ માંગપત્ર પાર્ટી દ્વારા દિલ્હી, પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી પહેલા તૈયાર કરવામાં આવેલ ડાયલોગ જેવું જ હશે, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવશે.
2/5

હર્ષિલ નાયકે કહ્યું કે, આ કેમ્પેન દ્વારા તે સંગઠિત રીતે ગુજરાતના તમામ 45 હજાર બૂથો સુધી પહોંચશે. તેમણે જણાવ્યું કે, તમામ 45 હજાર બૂથને ખંડ અને સમીતિમાં વહેંચવામાં આવ્યા છે. એક સમીતિમાં 5 બૂથ જ જ્યારે એક એક ખંડમાં 20 બૂથ આવશે. તેમણે કહ્યું કે, કાર્યકર્તા સ્થાનિક સભા દ્વારા લોકો સુધી પહોંચશે અને તેમની પાસેથી હાલની સરકારમાં પડી રહેલી મુશ્કેલી અને ફરિયાદોને સાંભળશે.
Published at : 06 Feb 2017 02:31 PM (IST)
Tags :
PunjabView More























