શોધખોળ કરો
'નેતા નહીં ફકીર હૈ, ઈસ દેશ કી તકદીર હૈ', મોદીના ક્યા વિરોધીના સમર્થનમાં ગુજરાતમાં લાગ્યાં આ પોસ્ટર્સ, જાણો ?
1/7

સંજય જોશીનો ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં સમાવેશ કરવા સામે મોદીએ ભારે વિરોધ કર્યો હતો. આ નિર્ણયના વિરોધમાં મોદી રાષ્ટ્રીય કારોબારીમાં ગેરહાજર રહેતાં જોશીને દૂર કરવા પડ્યા હતા.
2/7

સંજય જોશીના સમર્થનમાં લાગેલાં પોસ્ટર્સમાં 'નેતા નહીં ફકીર હૈ, ઈસ દેશ કી તકદીર હૈ' અને 'કહો દિલ સે, સંજય જોશી ફિર સે' જેવાં સૂત્રો લખાયાં હતાં.
Published at : 04 Jan 2017 10:33 AM (IST)
Tags :
Gujarat BjpView More























