શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ભાજપના કાર્યક્રમમાં મહિલાઓએ હોબાળો કરતાં સાંસદે ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું? જાણો વિગત

1/6
આ અંગે ધારી ભાજપ પ્રમુખ અતૂલભાઈ કાનાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આવો કોઈ બનાવ બન્યો નથી સાંસદને અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી પોતાનું વકતવ્ય આપી રવાના થયાં હતાં. જોકે ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ઘટના બની હતી જેમાં ભાજપના સાંસદ અને આગેવાનોને ઉભી પૂંછડીએ ભગાડ્યા છે.
આ અંગે ધારી ભાજપ પ્રમુખ અતૂલભાઈ કાનાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આવો કોઈ બનાવ બન્યો નથી સાંસદને અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી પોતાનું વકતવ્ય આપી રવાના થયાં હતાં. જોકે ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ઘટના બની હતી જેમાં ભાજપના સાંસદ અને આગેવાનોને ઉભી પૂંછડીએ ભગાડ્યા છે.
2/6
આ અંગે ગામના આગેવાન ધીરુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ઉજ્જવલા કાર્યક્રમ સરકારી કાર્યક્રમ હતો જેને ભાજપ દ્વારા પ્રસિદ્ધનો કાર્યક્રમ બનાવી દીધો હતો અને સરકારની વાહ વાહ કરતા સાંસદનો મહિલાએ વિરોધ કરતા સાંસદને કાર્યક્રમ અધવચ્ચે છોડીને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું.
આ અંગે ગામના આગેવાન ધીરુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ઉજ્જવલા કાર્યક્રમ સરકારી કાર્યક્રમ હતો જેને ભાજપ દ્વારા પ્રસિદ્ધનો કાર્યક્રમ બનાવી દીધો હતો અને સરકારની વાહ વાહ કરતા સાંસદનો મહિલાએ વિરોધ કરતા સાંસદને કાર્યક્રમ અધવચ્ચે છોડીને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું.
3/6
સરકારની વાહ વાહી કરતા સાંસદ તથા અન્ય પર ભારે રોષ ઠાલવીને જણાવ્યું હતું કે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી ફક્ત વાહ વાહી કરતી સરકાર પર ભારે રોષ ઠાલવ્યો હતો જે અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મહિલાઓ વિરોધ કરતી જોવા મળે છે અને આગેવાનો તથા પોલીસ સ્ટાફ અને ધારી પી.એસ.આઈ. પણ જોવા મળ્યા હતાં. જે રોષ શાંત પાડવાની કોશીષ કરી રહ્યાં છે.
સરકારની વાહ વાહી કરતા સાંસદ તથા અન્ય પર ભારે રોષ ઠાલવીને જણાવ્યું હતું કે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી ફક્ત વાહ વાહી કરતી સરકાર પર ભારે રોષ ઠાલવ્યો હતો જે અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મહિલાઓ વિરોધ કરતી જોવા મળે છે અને આગેવાનો તથા પોલીસ સ્ટાફ અને ધારી પી.એસ.આઈ. પણ જોવા મળ્યા હતાં. જે રોષ શાંત પાડવાની કોશીષ કરી રહ્યાં છે.
4/6
ધારીના દેવળા ગામે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કાર્યક્રમમાં માહિલાઓ તથા લાભાર્થીઓને ગેસકિટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ એક બાદ એક ભાજપના આગેવાનો ભાષણ કરતાં જેમાં અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા પણ ભાષણ આપતાં હતા તે દરમિયાન ત્યાં ઉપસ્થિત મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
ધારીના દેવળા ગામે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કાર્યક્રમમાં માહિલાઓ તથા લાભાર્થીઓને ગેસકિટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ એક બાદ એક ભાજપના આગેવાનો ભાષણ કરતાં જેમાં અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા પણ ભાષણ આપતાં હતા તે દરમિયાન ત્યાં ઉપસ્થિત મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
5/6
આ સમગ્ર ઘટના અંગે ભાજપ પ્રમુખને પૂછવામાં આવ્યું હતું જોકે તેમને આવી કોઈ ઘટના બન્યાનો ઈનકાર કર્યો હતો. જોકે ગામના સ્થાનિક લોકોએ કહ્યું હતું કે આ ઘટના બની છે. ગામમાંથી ભાજપના સાંસદ અને આગેવાનોને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ સમગ્ર ઘટના અંગે ભાજપ પ્રમુખને પૂછવામાં આવ્યું હતું જોકે તેમને આવી કોઈ ઘટના બન્યાનો ઈનકાર કર્યો હતો. જોકે ગામના સ્થાનિક લોકોએ કહ્યું હતું કે આ ઘટના બની છે. ગામમાંથી ભાજપના સાંસદ અને આગેવાનોને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
6/6
અમરેલી: ધારી તાલુકાના દેવળા ગામે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસકિટના વિતરણ કાર્યક્રમમાં સાંસદે કાર્યક્રમને પ્રસિદ્ધીનો કાર્યક્રમ બનાવી દેતાં મહિલાઓએ ભારે વિરોધ કર્યો હતો અને ખેતીના પોષણક્ષમ ભાવ ન મળતાં હોવાનું કહી હોબાળો મચાવતા સાંસદ તથા આગેવાનોએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડી જતા રહેવું પડ્યું હતું.
અમરેલી: ધારી તાલુકાના દેવળા ગામે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસકિટના વિતરણ કાર્યક્રમમાં સાંસદે કાર્યક્રમને પ્રસિદ્ધીનો કાર્યક્રમ બનાવી દેતાં મહિલાઓએ ભારે વિરોધ કર્યો હતો અને ખેતીના પોષણક્ષમ ભાવ ન મળતાં હોવાનું કહી હોબાળો મચાવતા સાંસદ તથા આગેવાનોએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડી જતા રહેવું પડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Embed widget