શોધખોળ કરો
Live: વિસનગર રમખાણ કેસમાં આવ્યો મહત્વનો ચુકાદો, હાર્દિક-લાલજી પટેલ સહિત ત્રણ દોષિત
1/3

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ સામેના એક મહત્વના કેસમાં આજે ચુકાદો આવી શકે છે. જેની કોર્ટમાં સુનાવણી શરી થઈ ગઈ છે. હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત 17 આરીપીઓને કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે વિસનગરમાં પાટીદારોના અનામતના સમર્થનમાં નિકળેલી રેલી દરમિયાન તોફાનો થયા હતાં.
2/3

આ રેલી દરમ્યાન ભાજપના ધારાસભ્યની ઋષિકેશ પટેલની ઓફીસમાં તોડફોડ, કેમેરા તોડવા અને મોબાઈલ લૂંટ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર ઘટનામાં કુલ 17 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ આરોપીઓમાં પાસના હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલનો સમાવેશ થાય છે.
Published at : 25 Jul 2018 10:53 AM (IST)
View More





















