શોધખોળ કરો
ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે કોની કરાઈ વરણી, જાણો વિગત
1/4

આ ઉપરાંત, સંસ્થાનના માનદ મંત્રી તરીકે પટેલ દિલીપભાઈ મણિલાલ, ઉપપ્રમુખ તરીકે પટેલ પ્રહલાદભાઈ અંબાલાલ અને પટેલ ગટોરભાઈ કાનજીભાઈની વરણી કરવામાં આવી હતી.
2/4

ઉમિયા મંદિરનો વહીવટ સંભાળતી ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારી સભા રવિવારે મંદિરના ઉમેશ્વર હોલમાં મળી હતી. જેમાં સંસ્થાનના પ્રમુખ તરીકે પટેલ મણિભાઈ ઇશ્વરલાલ (મમ્મી)ની વરણી કરવામાં આવી હતી.
Published at : 08 Oct 2018 09:52 AM (IST)
View More





















