શોધખોળ કરો
નરેન્દ્ર મોદીના હાથમાં બંધાયેલ કાળા દોરાનું શું છે રહસ્ય? જાણો
1/6

જોકે તેમના હાથમાં બંધાયેલ કાળો દોરો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ ટિંબા ગામના માં દુર્ગા મંદિરનો પ્રસાદ છે. મોદી આ મંદિરમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવતા હતા અને પ્રધાનમંત્રી બન્યા બાદ પણ આવે છે. આ મંદિર પ્રત્યે મોદીની ઊંડી આસ્થા છે. કહેવાય છે કે, આ મંદિરના પુજારી મંત્રજાપ કરીને કાળો દોરો મોદીને મોકલે છે.
2/6

એ વાતમાં કેટલું તથ્ય છે તેની ખબર નહીં પરંતુ એક વાત હંમેશા માર્ક કરવામાં આવી છે કે મોદી જયારે અડધી બાંયનો કુર્તો પહેરે ત્યારે તો ઠીક કે દોરો લોકોને દેખાય પરંતુ જયારે તેઓ ફૂલ સ્લિવ કુર્તો પહેરે છે ત્યારે સતત ડાબા હાથથી જમણી સ્લિવને ઉપર ચઢાવે છે અને પેલો કાળો દારો દેખાતો રહે છે.
Published at : 01 Nov 2017 09:44 AM (IST)
Tags :
Narendra ModiView More























