શોધખોળ કરો

આ ગુજરાતીઓને એનાયત થયા પદ્મશ્રી એવોર્ડ, જાણો વિગત

1/5
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં આજે પદ્મ એવોર્ડ સમારંભ યોજાયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં રામનાથ કોવિંદે ગુજરાતના ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા, કેન્સર સર્જન ડો. પંકજ શાહને પદ્મશ્રી એનાયત કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં આજે પદ્મ એવોર્ડ સમારંભ યોજાયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં રામનાથ કોવિંદે ગુજરાતના ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા, કેન્સર સર્જન ડો. પંકજ શાહને પદ્મશ્રી એનાયત કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા.
2/5
આ તસવીર PMO ટ્વિટર હેન્ડલ પરથી લેવામાં આવી છે.
આ તસવીર PMO ટ્વિટર હેન્ડલ પરથી લેવામાં આવી છે.
3/5
આજે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ઝવેરીલાલ મહેતાના નામની જ્યારે એવોર્ડ માટે જાહેરાત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, મને ગુજરાતની જનતાએ તો ક્યારનોય એવોર્ડ આપી દીધો છે. કેન્દ્ર સરકારે મારા કામની કદર કરી એ બદલ તેનો ખૂબ ખૂબ આભારી છું. ઝવેરીલાલ મહેતા 1970થી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરે છે.
આજે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ઝવેરીલાલ મહેતાના નામની જ્યારે એવોર્ડ માટે જાહેરાત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, મને ગુજરાતની જનતાએ તો ક્યારનોય એવોર્ડ આપી દીધો છે. કેન્દ્ર સરકારે મારા કામની કદર કરી એ બદલ તેનો ખૂબ ખૂબ આભારી છું. ઝવેરીલાલ મહેતા 1970થી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરે છે.
4/5
મૂળ ગુજરાતી અને મહારાષ્ટ્રમાં રહેતા એક્ટર મનોજ જોશીને પણ આજે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. ત્રણ હસ્તિઓને મરણોપરાંત પદ્મ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રાલયને આ વર્ષે પદ્મ સમ્માન માટે 15,700થી વધુ નોમિનેશન મળ્યાં હતા.
મૂળ ગુજરાતી અને મહારાષ્ટ્રમાં રહેતા એક્ટર મનોજ જોશીને પણ આજે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. ત્રણ હસ્તિઓને મરણોપરાંત પદ્મ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રાલયને આ વર્ષે પદ્મ સમ્માન માટે 15,700થી વધુ નોમિનેશન મળ્યાં હતા.
5/5
જ્યારે ડો.પંકજ શાહને મેડિસિન ઓન્કોલોજી માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. પંકજ શાહે કારકિર્દીની શરૂઆત ફિઝિશિયન તરીકે કરી હતી અને જર્મનીમાં ઓન્કોલોજીની ટ્રેનિંગ લેવા ગયા હતા.
જ્યારે ડો.પંકજ શાહને મેડિસિન ઓન્કોલોજી માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. પંકજ શાહે કારકિર્દીની શરૂઆત ફિઝિશિયન તરીકે કરી હતી અને જર્મનીમાં ઓન્કોલોજીની ટ્રેનિંગ લેવા ગયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget