શોધખોળ કરો
આ ગુજરાતીઓને એનાયત થયા પદ્મશ્રી એવોર્ડ, જાણો વિગત
1/5

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં આજે પદ્મ એવોર્ડ સમારંભ યોજાયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં રામનાથ કોવિંદે ગુજરાતના ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા, કેન્સર સર્જન ડો. પંકજ શાહને પદ્મશ્રી એનાયત કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા.
2/5

આ તસવીર PMO ટ્વિટર હેન્ડલ પરથી લેવામાં આવી છે.
Published at : 02 Apr 2018 07:41 PM (IST)
View More





















