શોધખોળ કરો

પાકિસ્તાન હુમલો કરે તો ભારતના 22 કરોડ મુસ્લિમો સરહદ પર જઈ PAKને ઔકાત બતાવશે, કોણે કર્યું એલાન ? જાણો

1/5
આ પત્રકાર પરિષદમાં જેહાદ અંગેનો પ્રશ્ન પૂછાતાં તેમણે જણાવ્યું હતું કે, જેહાદ ધર્મની રક્ષા માટે થાય છે. માનવતાની વિરૂદ્ધનું  કૃત્ય જેહાદ નથી. આતંકવાદીઓ જે કરી રહ્યાં છે તે જેહાદ નથી કેમ કે આતંકવાદીઓ નિર્દોષોની હત્યા કરે છે અને તેમને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.
આ પત્રકાર પરિષદમાં જેહાદ અંગેનો પ્રશ્ન પૂછાતાં તેમણે જણાવ્યું હતું કે, જેહાદ ધર્મની રક્ષા માટે થાય છે. માનવતાની વિરૂદ્ધનું કૃત્ય જેહાદ નથી. આતંકવાદીઓ જે કરી રહ્યાં છે તે જેહાદ નથી કેમ કે આતંકવાદીઓ નિર્દોષોની હત્યા કરે છે અને તેમને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.
2/5
તેમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ શાંતિ અને અમનમાં જીવન ગુજારે છે તેનો પાકિસ્તાન એવો અર્થ ના કાઢે કે તેમના હૂમલાનો જવાબ નહીં મળે. આવું સમજનાર પાકિસ્તાન હૂમલો કરવાની કોશિષ કરશે તો ભારતમાં રહેતાં22 કરોડ મુસલમાનો દેશની રક્ષા માટે સરહદ ઉપર આગળ ઉભા રહેશે.
તેમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ શાંતિ અને અમનમાં જીવન ગુજારે છે તેનો પાકિસ્તાન એવો અર્થ ના કાઢે કે તેમના હૂમલાનો જવાબ નહીં મળે. આવું સમજનાર પાકિસ્તાન હૂમલો કરવાની કોશિષ કરશે તો ભારતમાં રહેતાં22 કરોડ મુસલમાનો દેશની રક્ષા માટે સરહદ ઉપર આગળ ઉભા રહેશે.
3/5
અશરફે ઉરીના શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી અને જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો એ બદલ ભારતીય લશ્કરને મારા લાખ લાખ વંદન છે.
અશરફે ઉરીના શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી અને જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો એ બદલ ભારતીય લશ્કરને મારા લાખ લાખ વંદન છે.
4/5
ભરૂચ: પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની ગુસ્તાખી કરશે તો ભારતના 22 કરોડ મુસલમાન સરહદ પર ઉભા રહીને પાકિસ્તાનનો મુકાબલો કરશે તેવું એલાન મુસ્લિમ  નેતા સૈયદ આલમગીર અશરફે કર્યું છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન હુમલો તો કરે, ભારતના મુસ્લિમો તેને પોતાની ઔકાત બતાવી દેશે.
ભરૂચ: પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની ગુસ્તાખી કરશે તો ભારતના 22 કરોડ મુસલમાન સરહદ પર ઉભા રહીને પાકિસ્તાનનો મુકાબલો કરશે તેવું એલાન મુસ્લિમ નેતા સૈયદ આલમગીર અશરફે કર્યું છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન હુમલો તો કરે, ભારતના મુસ્લિમો તેને પોતાની ઔકાત બતાવી દેશે.
5/5
 ઓલ ઈન્ડિયા ઉલેમા એન્ડ મશાઈખ બોર્ડના પ્રમુખ અશરફે  મહોરમના કાર્યક્રમમાં હાજરી આપવા ભરૂચ આવ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદ ભરીને એલાન કર્યું હતું કે પાકિસ્તાન કોઈ ભ્રમમાં ના રહે કેમ કે આ દેશના મુસ્લિમો જ તેને હરાવવા માટે સક્ષમ છે.
ઓલ ઈન્ડિયા ઉલેમા એન્ડ મશાઈખ બોર્ડના પ્રમુખ અશરફે મહોરમના કાર્યક્રમમાં હાજરી આપવા ભરૂચ આવ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદ ભરીને એલાન કર્યું હતું કે પાકિસ્તાન કોઈ ભ્રમમાં ના રહે કેમ કે આ દેશના મુસ્લિમો જ તેને હરાવવા માટે સક્ષમ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો
Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો
Embed widget