શોધખોળ કરો

યુપી-બિહાર સહિત ઝારખંડમાં વીજળી પડતાં 30નાં મોત, 12 રાજ્યોમાં હાઇ એલર્ટ

1/4
મહત્વનું છે કે હાલમાં વરસાદની ધીમી ધારે શરૂઆત થઇ રહી છે. ત્યારે હવે ધીમે-ધીમે દક્ષિણનાં રાજ્યો સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે. મહત્વનું છે કે યુપી, બિહાર સહિત મધ્ય પ્રદેશનાં કેટલાંક ભાગોમાં શુક્રવારે ચોમાસા પહેલાં જ વરસાદની શરૂઆત થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે બંગાળાની ખાડીમાં 9-10 જૂન અને અરબ સાગરમાં કોંકણ અને ગોવાનાં કિનારે 12 જૂન સુધી તેજ પવન સાથે દરિયામાં ઉંચા મોજાં ઉછળવાને લઇને એલર્ટ આપ્યું છે. આજે દેશનાં ઘણાં રાજ્યોમાં વરસાદ અને તોફાનને લઇ હાઇ એલર્ટ આપવામાં આવેલ છે.
મહત્વનું છે કે હાલમાં વરસાદની ધીમી ધારે શરૂઆત થઇ રહી છે. ત્યારે હવે ધીમે-ધીમે દક્ષિણનાં રાજ્યો સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે. મહત્વનું છે કે યુપી, બિહાર સહિત મધ્ય પ્રદેશનાં કેટલાંક ભાગોમાં શુક્રવારે ચોમાસા પહેલાં જ વરસાદની શરૂઆત થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે બંગાળાની ખાડીમાં 9-10 જૂન અને અરબ સાગરમાં કોંકણ અને ગોવાનાં કિનારે 12 જૂન સુધી તેજ પવન સાથે દરિયામાં ઉંચા મોજાં ઉછળવાને લઇને એલર્ટ આપ્યું છે. આજે દેશનાં ઘણાં રાજ્યોમાં વરસાદ અને તોફાનને લઇ હાઇ એલર્ટ આપવામાં આવેલ છે.
2/4
નવી દિલ્લી: ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદ દરમ્યાન વીજળી પડવાથી શુક્રવારે 30 લોકોનાં મોત થયા છે. બિહારમાં 11, ઉત્તર પ્રદેશમાં 10 અને ઝારખંડમાં 9 લોકો વીજળીની ઝપેટમાંથી આવવાંથી તેઓ મોતનો ભોગ બન્યાં છે તેમજ બીજી બાજુ હવામાન વિભાગે પણ આગામી 24 કલાકમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની પણ આશંકા દર્શાવી છે.
નવી દિલ્લી: ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદ દરમ્યાન વીજળી પડવાથી શુક્રવારે 30 લોકોનાં મોત થયા છે. બિહારમાં 11, ઉત્તર પ્રદેશમાં 10 અને ઝારખંડમાં 9 લોકો વીજળીની ઝપેટમાંથી આવવાંથી તેઓ મોતનો ભોગ બન્યાં છે તેમજ બીજી બાજુ હવામાન વિભાગે પણ આગામી 24 કલાકમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની પણ આશંકા દર્શાવી છે.
3/4
જ્યારે ઉત્તર પ્રદેશનાં જૌનપુરમાં 4, ચંદોલીમાં 3, બહરાઇચમાં 2 અને રાયબરેલીમાં 1 વ્યક્તિનું મોત થઇ ગયું છે. ઝારખંડમાં પલામૂમાં 3, ચતરા અને બોકારોમાં 2-2, અને હજારીબાગ અને ગુમલામાં પણ 1-1નાં મોત થયાનાં સમાચાર સામે આવ્યાં છે.
જ્યારે ઉત્તર પ્રદેશનાં જૌનપુરમાં 4, ચંદોલીમાં 3, બહરાઇચમાં 2 અને રાયબરેલીમાં 1 વ્યક્તિનું મોત થઇ ગયું છે. ઝારખંડમાં પલામૂમાં 3, ચતરા અને બોકારોમાં 2-2, અને હજારીબાગ અને ગુમલામાં પણ 1-1નાં મોત થયાનાં સમાચાર સામે આવ્યાં છે.
4/4
બીજી તરફ દિલ્લી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તોફાની વાવાઝોડા સહિત ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યાનું અનુમાન છે. શુક્રવારે એકાએક જ વાતાવરણમાં પલ્ટો આવતાં જ અનેક શહેરોમાં વીજળી સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઇ ગઇ છે. જેથી બિહારનાં સહરસામાં 6, દરભંગામાં 4 અને મધેપુરમાં 1નું મોત થયું છે.
બીજી તરફ દિલ્લી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તોફાની વાવાઝોડા સહિત ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યાનું અનુમાન છે. શુક્રવારે એકાએક જ વાતાવરણમાં પલ્ટો આવતાં જ અનેક શહેરોમાં વીજળી સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઇ ગઇ છે. જેથી બિહારનાં સહરસામાં 6, દરભંગામાં 4 અને મધેપુરમાં 1નું મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાંAhmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોBhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget