શોધખોળ કરો

15મી સપ્ટેમ્બરથી Aadhaarના વેરિફિકેશન માટે જરૂરી બનશે ચહેરાની ઓળખ, જાણો શું છે નવું ફીચર

1/4
 ખૂબ જ સરળ ભાષામાં કહેવામાં આવે તો ફેસ ઓથેન્ટિકેશન વખતે યુઝરનો એક ફોટો ક્લિક કરવામાં આવશે જેને આધારને ડેટાબેઝ સાથે સરખાવવામાં આવશે. આધાર કાર્ડ કઢાવતી વખતે દરેક લોકોની તસવીર ક્લિક કરવામાં આવે છે. આ તસવીર આધાર ડેટાબેઝમાં સેવ રહે છે. હવે આ તસવીરનો ઉપયોગ સીમ કાર્ડની ખરીદી વખતે ઇકેવાયસી પ્રોસેસ માટે ઉપયોગ કરવામાં આવશે. આ તસવીરને ક્લિક કરવામાં આવેલી તસવીર સાથે સરખાવવામાં આવશે.
ખૂબ જ સરળ ભાષામાં કહેવામાં આવે તો ફેસ ઓથેન્ટિકેશન વખતે યુઝરનો એક ફોટો ક્લિક કરવામાં આવશે જેને આધારને ડેટાબેઝ સાથે સરખાવવામાં આવશે. આધાર કાર્ડ કઢાવતી વખતે દરેક લોકોની તસવીર ક્લિક કરવામાં આવે છે. આ તસવીર આધાર ડેટાબેઝમાં સેવ રહે છે. હવે આ તસવીરનો ઉપયોગ સીમ કાર્ડની ખરીદી વખતે ઇકેવાયસી પ્રોસેસ માટે ઉપયોગ કરવામાં આવશે. આ તસવીરને ક્લિક કરવામાં આવેલી તસવીર સાથે સરખાવવામાં આવશે.
2/4
 યુઆઈડીએઆઈના સરક્યુલર પ્રમાણે આગામી 15મી સપ્ટેમ્બરથી ટેલિફોન સેવા આપતી કંપનીઓએ મહિનાના ઓછામાં ઓછા 10 ટકા વેરિફિકેશન ચહેરાની ઓળખથી કરવા ફરજિયાત રહેશે. આમ નહીં કરવા પર દંડ અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. પુરાવા તરીકે આધારનો ઉપયોગ કરીને સીમકાર્ડની ખરીદી કરવાના કેસમાં જ આ નિયમ લાગુ પડશે. અન્ય ઓળપત્રથી સીમકાર્ડની ખરીદી કરવાના કેસમાં આ નિયમ લાગુ નહીં પડે. નોંધનીય છે કે યુઆઈડીએઆઈએ જુલાઈ મહિનાથી જ ફેસ ઓથેન્ટિકેશને લાગુ કરવાની યોજના બનાવી હતી.
યુઆઈડીએઆઈના સરક્યુલર પ્રમાણે આગામી 15મી સપ્ટેમ્બરથી ટેલિફોન સેવા આપતી કંપનીઓએ મહિનાના ઓછામાં ઓછા 10 ટકા વેરિફિકેશન ચહેરાની ઓળખથી કરવા ફરજિયાત રહેશે. આમ નહીં કરવા પર દંડ અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. પુરાવા તરીકે આધારનો ઉપયોગ કરીને સીમકાર્ડની ખરીદી કરવાના કેસમાં જ આ નિયમ લાગુ પડશે. અન્ય ઓળપત્રથી સીમકાર્ડની ખરીદી કરવાના કેસમાં આ નિયમ લાગુ નહીં પડે. નોંધનીય છે કે યુઆઈડીએઆઈએ જુલાઈ મહિનાથી જ ફેસ ઓથેન્ટિકેશને લાગુ કરવાની યોજના બનાવી હતી.
3/4
નવા સિક્યુરીટી ફીચરમાં ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન(આંખોનું સ્કેનિંગ) અને ચહેરાની ઓળખનું વધારાનું ફિચર હશે. યુઆઈડીએઆઈનું કહેવું છે કે, આમ કરવાથી વધારે સુરક્ષા મળશે. યુઆઈડીએઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેનું કહેવું છે કે, એવા અનેક કેસ સામે આવ્યા છે જ્યાં કોઈ વૃદ્ધ વ્યક્તિની ઉંમરને કારણે તેમના ફિંગરપ્રિન્ટ જતા રહ્યા હોય અને તેઓ આધાર ઓથેન્ટિકેશન માટે નિષ્ફળ રહ્યા હોય. નવું ફિચર આવી મુશ્કેલીઓને દૂર કરશે.
નવા સિક્યુરીટી ફીચરમાં ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન(આંખોનું સ્કેનિંગ) અને ચહેરાની ઓળખનું વધારાનું ફિચર હશે. યુઆઈડીએઆઈનું કહેવું છે કે, આમ કરવાથી વધારે સુરક્ષા મળશે. યુઆઈડીએઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેનું કહેવું છે કે, એવા અનેક કેસ સામે આવ્યા છે જ્યાં કોઈ વૃદ્ધ વ્યક્તિની ઉંમરને કારણે તેમના ફિંગરપ્રિન્ટ જતા રહ્યા હોય અને તેઓ આધાર ઓથેન્ટિકેશન માટે નિષ્ફળ રહ્યા હોય. નવું ફિચર આવી મુશ્કેલીઓને દૂર કરશે.
4/4
નવી દિલ્હીઃ UIDAIએ આધારના કોઈપણ પ્રકારના ઉપયોગ માટે ચેહરાની ઓળક (ફેસ રિકગ્નિશન)ને ફરજિયાત કરવામાં આવ્યું છે. એવામાં હવે મોબાઈલ સિમ લેવા, બેંકોમાં જ્યાં જ્યાં આધારનું વેરિફિકેશનની જરૂરત હોય ચે ત્યાં ચેહરાની ઓળખ પણ જરૂરી હશે. હાલમાં આ વેરિફિકેસન માત્ર આંગળની છાપ અને આંખની કીકી (આઈરિસ) દ્વારા કરવામાં આવે છે, હવે તેના માટે લાઈવ ફોટો દ્વારા ચેહરાની ઓળખ કરાવવી પડશે.
નવી દિલ્હીઃ UIDAIએ આધારના કોઈપણ પ્રકારના ઉપયોગ માટે ચેહરાની ઓળક (ફેસ રિકગ્નિશન)ને ફરજિયાત કરવામાં આવ્યું છે. એવામાં હવે મોબાઈલ સિમ લેવા, બેંકોમાં જ્યાં જ્યાં આધારનું વેરિફિકેશનની જરૂરત હોય ચે ત્યાં ચેહરાની ઓળખ પણ જરૂરી હશે. હાલમાં આ વેરિફિકેસન માત્ર આંગળની છાપ અને આંખની કીકી (આઈરિસ) દ્વારા કરવામાં આવે છે, હવે તેના માટે લાઈવ ફોટો દ્વારા ચેહરાની ઓળખ કરાવવી પડશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

વિડિઓઝ

Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ
Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget