શોધખોળ કરો
આધાર કાર્ડ વગર આ 36 સરકારી સેવાઓનો નહીં મળે લાભ, હવે આ યોજના પણ જોડવામાં આવશે
1/6

સાક્ષર ભારત યોજના અને સર્વ શિક્ષા અભિયાન સાથે જોડાયેલ સુવિધાઓનો લાભ લેવા માટે પણ આધાર ફરજિયાત છે. ઉપરાંત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્ટાફને આપવામાં આવતી રકમ માટે પણ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આધાર ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
2/6

સામાજિક ન્યાય મંત્રાલયે પણ આધાર કાર્ડને 6 સ્કોલરશિપ યોજનાનો લાભ લેવા માટે ફરજિયાત બનાવી છે. ઉપરાંત એસસી/એસટી માટે ઇન્ટરકાસ્ટ લગ્ન માટે મળતી રકમ માટે પણ આધારની વિગતો આપવી જરૂરી રહેશે. એચઆરડી મંત્રાલયે કોલેજ અને યૂનિવર્સિટી સ્ટુડન્ટ્સ માટે કેન્દ્રીય સ્કોલરશિપનો લાભલેવા માટે આધાર કાર્ડને ફરજિયાત કર્યું છે અથવા આધાર અટેચ કરવું જરૂરી રહેશે.
Published at : 07 Mar 2017 12:35 PM (IST)
Tags :
AadhaarView More























