શોધખોળ કરો
ABP ન્યૂઝ સર્વે: યૂપીમાં માયાવતી-અખિલેશ સામે મોદીનો જાદુ ફેલ થવાના સંકેત, ભાજપને કેટલી બેઠકોનું થશે નુકશાન, જાણો

1/3

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ખૂબ ઓછો સમય બાકી છે ત્યારે રાજકારણના કેંદ્ર બિંદૂ અને લોકસભામાં સૌથી વધારે બેઠકો ધરાવતા રાજ્ય ઉત્તર પદેશમાં હાલના સમયમાં ભારે રાજકીય ગરમાવો છે. કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીને સક્રીય રાજકારણમાં ઉતારી માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે. ત્યારે એબીપી ન્યૂઝ-સી વોટર સર્વે યૂપીએ અને એનડીએ બંને માટે ઝટકા સમાન છે.
2/3

જો આજે ચૂંટણી થાય તો એબીપી ન્યૂઝ-સી વોટર સર્વે મુજબ, અહીં યૂપીએ માત્ર 4 બેઠકો પર રોકાઈ જશે, જ્યારે 2014માં મોટો જાદુ કરનાર એનડીએને પણ મોટુ નુકશાન થશે અને તેઓ માત્ર 25 બેઠકો મેળવે તેવી શક્યતા છે, પરંતુ બાજી મારી રહ્યું છે અખિલેશ-માયાવતીનું ગઠબંધન જે 51 બેઠકો પર જીત મેળવી શકે છે. આ સર્વેથી સંકેત મળી રહ્યા છે કે એનડીએને 48 બેઠકોનું નુકશાન થઈ રહ્યું છે.
3/3

ઉત્તર પ્રદેશમાં વોટ શેરની વાત કરવામાં આવે તો મહાગઠબંઘનને 43 ટકા મળે તેવી શક્યતા છે અને એનડીએને 42 ટકા મત શેર મળે તેવી શક્યતા છે. જ્યારે યૂપીએને 12.7 ટકા મત શેર મળી શકે છે.
Published at : 24 Jan 2019 08:23 PM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
ક્રાઇમ
Advertisement
Advertisement