શોધખોળ કરો

‘તાકાત હોય તો સંઘ અને મોદી સરકાર મંદિર નિર્માણ માટે વટહુકમ લાવે’, જાણો ક્યા નેતાએ ફેંક્યો પડકાર

1/3
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર ફરી એક વખત રાજમીતિ ગરમાઈ છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં ઝડપથી રામ મંદિર નિર્માણ માટે જરૂરી છે કે સરકાર તેના માટે કાયદો બનાવે. હવે ભાગવના આ નિવેદન પર અસુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો છે.
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર ફરી એક વખત રાજમીતિ ગરમાઈ છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં ઝડપથી રામ મંદિર નિર્માણ માટે જરૂરી છે કે સરકાર તેના માટે કાયદો બનાવે. હવે ભાગવના આ નિવેદન પર અસુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો છે.
2/3
 મહત્વનું છે કે 2019ની લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ રહ્યા છે અને અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં 29 ઓક્ટોબરથી સુનાવણી થવાની છે. તેના પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા રામમંદિર નિર્માણ માટે મોદી સરકારને કાયદો લાવવાની આપવામાં આવેલી સલાહના ઘણાં મતલબો પણ નીકળી રહ્યા છે.
મહત્વનું છે કે 2019ની લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ રહ્યા છે અને અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં 29 ઓક્ટોબરથી સુનાવણી થવાની છે. તેના પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા રામમંદિર નિર્માણ માટે મોદી સરકારને કાયદો લાવવાની આપવામાં આવેલી સલાહના ઘણાં મતલબો પણ નીકળી રહ્યા છે.
3/3
 એમઆઇએમના પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ ભાજપ અને સંઘને નિશાને લીધા. અને કહ્યું કે હિંમત હોય તો સંઘ અને મોદી સરકાર રામ મંદિર નિર્માણ માટેનો વટહુકમ બહાર લાવે. જ્યારે કે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હું તો પહેલાથી કહેતો આવ્યો છું કે સરકારે રામ મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવો જોઇએ.
એમઆઇએમના પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ ભાજપ અને સંઘને નિશાને લીધા. અને કહ્યું કે હિંમત હોય તો સંઘ અને મોદી સરકાર રામ મંદિર નિર્માણ માટેનો વટહુકમ બહાર લાવે. જ્યારે કે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હું તો પહેલાથી કહેતો આવ્યો છું કે સરકારે રામ મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવો જોઇએ.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
Advertisement

વિડિઓઝ

Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Hun To Bolish : હું તો બોલીશ : નવા નોટરીની નિમણૂક
Hun To Bolish : હું તો બોલીશ : 'કિસ્સા ખુરશી કા'
Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓને ભણાવો પાઠ
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?
Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
જેલમાં જતા જ PM-CM ની ખુરશી  જશે! ૧૩૦મા સુધારા પર JPC બની, પણ વિપક્ષ કેમ છે નારાજ?
જેલમાં જતા જ PM-CM ની ખુરશી જશે! ૧૩૦મા સુધારા પર JPC બની, પણ વિપક્ષ કેમ છે નારાજ?
Embed widget