શોધખોળ કરો
સ.પામાં સમાધાનના સંકેત, મંત્રી મંડળમાં શિવપાલ સહિત ચાર બરખાસ્ત મંત્રીઓની વાપસી
1/5

નારદ રાય: શિવપાલના નિકટ ગણાતા નારદ રાય પાસે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રાલય હતું. નારદ રા બલિયા સદરથી બે વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. અખિલેશ સરકારમાં તેમને પહેલા પણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. પણ પછી બલિયા નગરપાલિકામાં એક ટેંડરના વિવાદમાં તેમના દિકરા પર મારપીટનો આરોપ લાગતા હટાવી દેવામાં આવ્યા હતા.
2/5

શાદાબ ફાતિમા: શાદાબ ફાતિમા જહૂરાબાદ વિધાનસભાથી ધારાસભ્ય છે અને બરખાસ્ત થતા પહેલા તે મહિલા કલ્યાણ મંત્રી હતા.
Published at : 25 Oct 2016 02:30 PM (IST)
View More





















