શોધખોળ કરો
21 દિવસ પછી નિવૃત્ત થવાના હતાં તે પહેલાં જ આલોક વર્માએ આપ્યું રાજીનામું? જાણો વિગત
1/4

21 દિવસ બાદ આલોક વર્મા નિવૃત થવાના હતા તે પહેલા જ તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી પરંતુ આલોક વર્માએ નવું પદ સ્વીકારવાની ના પાડી દીધી હતી. આલોક વર્માએ પોતાની બદલી અંગે રોષ ઠાલવતા કહ્યું હતું કે મારી બદલી પાછળ એક વ્યક્તિની જુઠી ફરિયાદ જવાબદાર છે.
2/4

પોતાના રાજીનામામાં આલોક વર્માએ જણાવ્યું હતું કે, આ સમય સામૂહિક આત્મમંથનનો છે. આલોક વર્માએ બીજી તરફ તેમની વિરૂદ્ધ પસંદગી સમિતિએ જે પગલાં લીધા તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. આ મામલે તેમણે શ્રમ અને તાલીમ સચીવને પત્ર લખ્યો છે અને ફરિયાદમાં દલીલ કરી છે કે પસંદગી સમિતિએ મારી સામે જે પગલાં લીધા તેમાં મારો પક્ષ રાખવાની મને કોઈ જ તક આપવામાં નથી.
Published at : 12 Jan 2019 08:35 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















