શોધખોળ કરો

ચૂંટણીમાં PM મોદી અને CM યોગી માટે પ્રચાર કરશે આ દિગ્ગજ નેતા, જાણો વિગત

1/5
વિપક્ષોના મહાગઠબંધનના પડકારનો મુકાબલો કરવા એનડીએ અમરસિંહના અનુભવનો ઉપયોગ કરશે. તેનો સંકેત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લખનૌ પ્રવાસ દરમિયાન આપ્યો હતો.
વિપક્ષોના મહાગઠબંધનના પડકારનો મુકાબલો કરવા એનડીએ અમરસિંહના અનુભવનો ઉપયોગ કરશે. તેનો સંકેત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લખનૌ પ્રવાસ દરમિયાન આપ્યો હતો.
2/5
અપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ચાર વર્ષનો કાર્યકાળ હજુ બાકી છે. આ સંજોગોમાં તેઓ પોતાનો અધૂરો કાર્યકાળ છોડીને લોકસભાની ચૂંટણી લડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે તેઓ મોદી અને યોગીના સમર્થનમાં પ્રચાર કરશે.
અપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ચાર વર્ષનો કાર્યકાળ હજુ બાકી છે. આ સંજોગોમાં તેઓ પોતાનો અધૂરો કાર્યકાળ છોડીને લોકસભાની ચૂંટણી લડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે તેઓ મોદી અને યોગીના સમર્થનમાં પ્રચાર કરશે.
3/5
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના સહયોગી પક્ષ સુહેલદેવ બહર્તિયા સમાજ પાર્ટીના અધ્યક્ષ અને કેબિનેટ પ્રધાન ઓમપ્રકાશ રાજભરે અમરસિંહને આઝમગઢથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી અને ત્યારબાદ ચૂંટણી લડવા માટે અમરસિહ અંગે અટકળો તેજ થઈ ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના સહયોગી પક્ષ સુહેલદેવ બહર્તિયા સમાજ પાર્ટીના અધ્યક્ષ અને કેબિનેટ પ્રધાન ઓમપ્રકાશ રાજભરે અમરસિંહને આઝમગઢથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી અને ત્યારબાદ ચૂંટણી લડવા માટે અમરસિહ અંગે અટકળો તેજ થઈ ગઈ હતી.
4/5
અમરસિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તેઓ દેશમાં બુઆ અને બબુઆની જોડી વિરુદ્ધ મોદી અને યોગી માટે આક્રમક પ્રચાર કરશે.
અમરસિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તેઓ દેશમાં બુઆ અને બબુઆની જોડી વિરુદ્ધ મોદી અને યોગી માટે આક્રમક પ્રચાર કરશે.
5/5
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવના સંસદીય મતક્ષેત્ર આઝમગઢથી 2019ની લોકસભા ચૂંટણી લડવાની અટકળો અમરસિંહે ફગાવી દીધી છે. રાજ્યસભાના સાંસદ અમરસિંહે ટ્વિટ કર્યું હતું કે, હું ચૂંટણી લડવાનો નથી, માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે પ્રચાર કરીશ.
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવના સંસદીય મતક્ષેત્ર આઝમગઢથી 2019ની લોકસભા ચૂંટણી લડવાની અટકળો અમરસિંહે ફગાવી દીધી છે. રાજ્યસભાના સાંસદ અમરસિંહે ટ્વિટ કર્યું હતું કે, હું ચૂંટણી લડવાનો નથી, માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે પ્રચાર કરીશ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget