શોધખોળ કરો

ચૂંટણીમાં PM મોદી અને CM યોગી માટે પ્રચાર કરશે આ દિગ્ગજ નેતા, જાણો વિગત

1/5
વિપક્ષોના મહાગઠબંધનના પડકારનો મુકાબલો કરવા એનડીએ અમરસિંહના અનુભવનો ઉપયોગ કરશે. તેનો સંકેત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લખનૌ પ્રવાસ દરમિયાન આપ્યો હતો.
વિપક્ષોના મહાગઠબંધનના પડકારનો મુકાબલો કરવા એનડીએ અમરસિંહના અનુભવનો ઉપયોગ કરશે. તેનો સંકેત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લખનૌ પ્રવાસ દરમિયાન આપ્યો હતો.
2/5
અપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ચાર વર્ષનો કાર્યકાળ હજુ બાકી છે. આ સંજોગોમાં તેઓ પોતાનો અધૂરો કાર્યકાળ છોડીને લોકસભાની ચૂંટણી લડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે તેઓ મોદી અને યોગીના સમર્થનમાં પ્રચાર કરશે.
અપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ચાર વર્ષનો કાર્યકાળ હજુ બાકી છે. આ સંજોગોમાં તેઓ પોતાનો અધૂરો કાર્યકાળ છોડીને લોકસભાની ચૂંટણી લડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે તેઓ મોદી અને યોગીના સમર્થનમાં પ્રચાર કરશે.
3/5
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના સહયોગી પક્ષ સુહેલદેવ બહર્તિયા સમાજ પાર્ટીના અધ્યક્ષ અને કેબિનેટ પ્રધાન ઓમપ્રકાશ રાજભરે અમરસિંહને આઝમગઢથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી અને ત્યારબાદ ચૂંટણી લડવા માટે અમરસિહ અંગે અટકળો તેજ થઈ ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના સહયોગી પક્ષ સુહેલદેવ બહર્તિયા સમાજ પાર્ટીના અધ્યક્ષ અને કેબિનેટ પ્રધાન ઓમપ્રકાશ રાજભરે અમરસિંહને આઝમગઢથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી અને ત્યારબાદ ચૂંટણી લડવા માટે અમરસિહ અંગે અટકળો તેજ થઈ ગઈ હતી.
4/5
અમરસિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તેઓ દેશમાં બુઆ અને બબુઆની જોડી વિરુદ્ધ મોદી અને યોગી માટે આક્રમક પ્રચાર કરશે.
અમરસિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તેઓ દેશમાં બુઆ અને બબુઆની જોડી વિરુદ્ધ મોદી અને યોગી માટે આક્રમક પ્રચાર કરશે.
5/5
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવના સંસદીય મતક્ષેત્ર આઝમગઢથી 2019ની લોકસભા ચૂંટણી લડવાની અટકળો અમરસિંહે ફગાવી દીધી છે. રાજ્યસભાના સાંસદ અમરસિંહે ટ્વિટ કર્યું હતું કે, હું ચૂંટણી લડવાનો નથી, માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે પ્રચાર કરીશ.
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવના સંસદીય મતક્ષેત્ર આઝમગઢથી 2019ની લોકસભા ચૂંટણી લડવાની અટકળો અમરસિંહે ફગાવી દીધી છે. રાજ્યસભાના સાંસદ અમરસિંહે ટ્વિટ કર્યું હતું કે, હું ચૂંટણી લડવાનો નથી, માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે પ્રચાર કરીશ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget