શોધખોળ કરો

ત્રિપુરામાં લેફ્ટને ઘરભેગા કરનારા આ નેતાને હવે સોંપાઇ આ રાજ્યની જવાબદારી, જાણો હવે કયુ રાજ્ય છે બીજેપીનું ટાર્ગેટ

1/6
દેવધર મહારાષ્ટ્રના છે અને સ્વયંસેવક સંઘના પ્રચારક રહી ચૂક્યા છે. તે મેઘાલયમાં પણ પ્રચાર કરી ચૂક્યા છે અને 2013 માં ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દાહોદમાં બીજેપીના રણનીતિકાર પણ રહી ચૂક્યા છે.
દેવધર મહારાષ્ટ્રના છે અને સ્વયંસેવક સંઘના પ્રચારક રહી ચૂક્યા છે. તે મેઘાલયમાં પણ પ્રચાર કરી ચૂક્યા છે અને 2013 માં ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દાહોદમાં બીજેપીના રણનીતિકાર પણ રહી ચૂક્યા છે.
2/6
3/6
4/6
પાર્ટીના એક નિવેદન અનુસાર, દેવધર ત્રિપુરામાં પાર્ટીના પ્રભારી હતા. તેમને આંધ્રપ્રદેશના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભા યોજાવવાના છે. તેમને ત્રિપુરના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવની સાથે કથિત રીતે તનાવગ્રસ્ત સંબંધ છે અને એવી અટકળો છે કે આના કારણે જ પાર્ટી નેતૃત્વએ તેમને ત્રિપુરામાંથી હટાવીને નવા જવાબદારી સોંપી દીધી છે.
પાર્ટીના એક નિવેદન અનુસાર, દેવધર ત્રિપુરામાં પાર્ટીના પ્રભારી હતા. તેમને આંધ્રપ્રદેશના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભા યોજાવવાના છે. તેમને ત્રિપુરના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવની સાથે કથિત રીતે તનાવગ્રસ્ત સંબંધ છે અને એવી અટકળો છે કે આના કારણે જ પાર્ટી નેતૃત્વએ તેમને ત્રિપુરામાંથી હટાવીને નવા જવાબદારી સોંપી દીધી છે.
5/6
બીજેપી અધ્યક્ષ અમિત શાહે 2014માં તેમને ત્રિપુરાની જવાબદારી સોંપી અને ત્યારબાદ તેમને અગરતલામાંથી આદિવાસીઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું. આનું પરિણામ આવ્યું કે બીજેપીએ આદિવાસીઓની બહુમતી વાળી બેઠકો પર જીત મેળવી, જે હંમેશાથી લેફ્ટનો ગઢ ગણાતી હતી.
બીજેપી અધ્યક્ષ અમિત શાહે 2014માં તેમને ત્રિપુરાની જવાબદારી સોંપી અને ત્યારબાદ તેમને અગરતલામાંથી આદિવાસીઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું. આનું પરિણામ આવ્યું કે બીજેપીએ આદિવાસીઓની બહુમતી વાળી બેઠકો પર જીત મેળવી, જે હંમેશાથી લેફ્ટનો ગઢ ગણાતી હતી.
6/6
નવી દિલ્હીઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પીએસ શ્રીધરન પિલ્લાઇને કેરાલામાં પાર્ટી પ્રમુખ નિયુક્ત કર્યા છે અને ત્રિપુરામાં પાર્ટીમાં જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સુનિલ દેવધરને રાષ્ટ્રીય સચિવ બનાવીને પ્રમૉશન આપ્યુ છે. ત્રિપુરામાં બીજેપીને શાનદાર જીત અપાવવામાં સુનિલ દેવધરનું ખાસ ફાળો રહ્યો. તે ત્રિપુરામાં બીજેપીના પ્રભારી છે અને ચાર વર્ષ પહેલા તેમને આ જીત માટે મહેનત શરૂ કરી દીધી હતી.
નવી દિલ્હીઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પીએસ શ્રીધરન પિલ્લાઇને કેરાલામાં પાર્ટી પ્રમુખ નિયુક્ત કર્યા છે અને ત્રિપુરામાં પાર્ટીમાં જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સુનિલ દેવધરને રાષ્ટ્રીય સચિવ બનાવીને પ્રમૉશન આપ્યુ છે. ત્રિપુરામાં બીજેપીને શાનદાર જીત અપાવવામાં સુનિલ દેવધરનું ખાસ ફાળો રહ્યો. તે ત્રિપુરામાં બીજેપીના પ્રભારી છે અને ચાર વર્ષ પહેલા તેમને આ જીત માટે મહેનત શરૂ કરી દીધી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
Embed widget