શોધખોળ કરો

શહીદ ઔરંગઝેબના ભાઇ કહ્યું- મોદીજી એકના બદલે અમને 100 લાશો જોઇએ, ના આપી શકો તો અમે જાતે લઇશું

1/8
ઉલ્લેખનીય છે કે, ઔરંગઝેબ આતંકી સમીર ટાઇગરને ઠાર મારનારી સેનાની ટીમમાં સામેલ હતો, 30 એપ્રિલે સેનાએ એક અથડામણમાં હિઝબુલના ટૉપ કમાન્ડર સમીર ટાઇગર અને તેના સાથે અકીબને ઠાર માર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઔરંગઝેબ આતંકી સમીર ટાઇગરને ઠાર મારનારી સેનાની ટીમમાં સામેલ હતો, 30 એપ્રિલે સેનાએ એક અથડામણમાં હિઝબુલના ટૉપ કમાન્ડર સમીર ટાઇગર અને તેના સાથે અકીબને ઠાર માર્યા હતા.
2/8
નોંધનીય છે કે, ઔરંગઝેબની હત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં આતંકીઓએ જવાન ઔરંગઝેબને એક ઝાડની નીચે બેસાડી રાખ્યો હતો અને તેને સવાલ પુછી રહ્યાં હતાં. વીડિયોમાં કોઇ આતંકીનો ચહેરો તો ન હતો દેખાતો જવાન ઔરંગઝેબ સાથે થયેલી વાતચીતમાં આતંકીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઇ રહ્યો હતો. જેમાં પુછવામાં આવી રહ્યું હતુ કે શું મેજર શુક્લાની સાથે હતા? શું સમીર ટાઇગરની હત્યામાં તું પણ સામેલ હતો?
નોંધનીય છે કે, ઔરંગઝેબની હત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં આતંકીઓએ જવાન ઔરંગઝેબને એક ઝાડની નીચે બેસાડી રાખ્યો હતો અને તેને સવાલ પુછી રહ્યાં હતાં. વીડિયોમાં કોઇ આતંકીનો ચહેરો તો ન હતો દેખાતો જવાન ઔરંગઝેબ સાથે થયેલી વાતચીતમાં આતંકીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઇ રહ્યો હતો. જેમાં પુછવામાં આવી રહ્યું હતુ કે શું મેજર શુક્લાની સાથે હતા? શું સમીર ટાઇગરની હત્યામાં તું પણ સામેલ હતો?
3/8
ઔરંગઝેબની હત્યા બાદ લોકોમાં જબરદસ્ત ગુસ્સો ફૂટી નીકળ્યો હતો, તેમના પિતા મોહમ્મદ હનિફે કેન્દ્રની સરકાર સરકારને કહ્યું કે, સરકાર આતંકીઓને મારીને પુત્રની શહીદીનો બદલો લે નહીં તો તે જાતે લેશે
ઔરંગઝેબની હત્યા બાદ લોકોમાં જબરદસ્ત ગુસ્સો ફૂટી નીકળ્યો હતો, તેમના પિતા મોહમ્મદ હનિફે કેન્દ્રની સરકાર સરકારને કહ્યું કે, સરકાર આતંકીઓને મારીને પુત્રની શહીદીનો બદલો લે નહીં તો તે જાતે લેશે
4/8
તેમને ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાત કરતાં કહ્યું કે, ''મોદીજી અમે બસ એટલું કહેવા માગીએ છીએ કે બહુજ ખરાબ થયું છે. અમારા ભાઇ ટાઇગર ઔરંગઝેબના બદલે અમને 100 જોઇએ. જો ના આપી શકતા હોય તો કહી દો અમે જાતે લઇ લેશું. અમને ખબર છે અમારે કઇ રીતે લેવાના છે. અમે સરકારની અંડરમાં છીએ. પહેલા સરકાર નિર્ણય કરે જો નિર્ણય નહીં લે તો પછી અમે જાતે લેશું.''
તેમને ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાત કરતાં કહ્યું કે, ''મોદીજી અમે બસ એટલું કહેવા માગીએ છીએ કે બહુજ ખરાબ થયું છે. અમારા ભાઇ ટાઇગર ઔરંગઝેબના બદલે અમને 100 જોઇએ. જો ના આપી શકતા હોય તો કહી દો અમે જાતે લઇ લેશું. અમને ખબર છે અમારે કઇ રીતે લેવાના છે. અમે સરકારની અંડરમાં છીએ. પહેલા સરકાર નિર્ણય કરે જો નિર્ણય નહીં લે તો પછી અમે જાતે લેશું.''
5/8
ઔરંગઝેબની હત્યા બાદ સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તેમના પિતા મોહમ્મદ હનિફ અને ભાઇ સાથે મુલાકાત કરી, જેથી ઔરંગઝેબને ગુમાવ્યા બાદ પણ પરિવારના ઇરાદા કમજોર ના પડે. આ જ કારણ રહ્યું કે, ઔરંગઝેબના ભાઇએ આતંકીઓ સામે જાત લડવાની વાત કહી. સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા તેમના ભાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે એક શહીદીના બદલે 100 આતંકીઓની લાશો જોઇએ.
ઔરંગઝેબની હત્યા બાદ સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તેમના પિતા મોહમ્મદ હનિફ અને ભાઇ સાથે મુલાકાત કરી, જેથી ઔરંગઝેબને ગુમાવ્યા બાદ પણ પરિવારના ઇરાદા કમજોર ના પડે. આ જ કારણ રહ્યું કે, ઔરંગઝેબના ભાઇએ આતંકીઓ સામે જાત લડવાની વાત કહી. સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા તેમના ભાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે એક શહીદીના બદલે 100 આતંકીઓની લાશો જોઇએ.
6/8
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓની નિર્મમતાનો શિકાર બનેલા સેનાના જવાન ઔરંગઝેબને કાલે ભીની આંખે પુછથી સલાની ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓની નિર્મમતાનો શિકાર બનેલા સેનાના જવાન ઔરંગઝેબને કાલે ભીની આંખે પુછથી સલાની ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી.
7/8
દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકીઓએ ઔરંગઝેબને કિડનેપ કરી લીધો હતો અને બાદમાં તેની હત્યા કરી નાંખી હતી. ઔરંગઝેબ ઇદ મનાવવા માટે ગુરુવારે રાજૌરી જિલ્લામાં પોતાના ઘરે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં આતંકીઓએ તેનું અપહરણ કરી લીધું હતું.
દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકીઓએ ઔરંગઝેબને કિડનેપ કરી લીધો હતો અને બાદમાં તેની હત્યા કરી નાંખી હતી. ઔરંગઝેબ ઇદ મનાવવા માટે ગુરુવારે રાજૌરી જિલ્લામાં પોતાના ઘરે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં આતંકીઓએ તેનું અપહરણ કરી લીધું હતું.
8/8
આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દરેકની આંખોમાં ઔરંગઝેબના ગુમાવવાનો ગમ હતો. જોકે, આમાં આતંકવાદ સામે લડાઇનો ગુસ્સો પણ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. ભીડ વારંવાર 'શહીદ ઔરંગઝેબ અમર રહો' અને 'પાકિસ્તાન મર્દાબાદ'ના નારા લાગી રહ્યો હતા.
આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દરેકની આંખોમાં ઔરંગઝેબના ગુમાવવાનો ગમ હતો. જોકે, આમાં આતંકવાદ સામે લડાઇનો ગુસ્સો પણ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. ભીડ વારંવાર 'શહીદ ઔરંગઝેબ અમર રહો' અને 'પાકિસ્તાન મર્દાબાદ'ના નારા લાગી રહ્યો હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
પાલનપુરમાં ACBનો સપાટો,  સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ 3 લાખની લાંચ લેતા ઝડપાયા
પાલનપુરમાં ACBનો સપાટો,  સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ 3 લાખની લાંચ લેતા ઝડપાયા
Universal Pension Scheme: તમામને મળશે પેન્શન! મોદી સરકાર લાવવા જઈ રહી છે એક નવી સ્કીમ 
Universal Pension Scheme: તમામને મળશે પેન્શન! મોદી સરકાર લાવવા જઈ રહી છે એક નવી સ્કીમ 
IPL 2025 પહેલા મોટી જાહેરાત, દિલ્હી કેપિટલ્સમાં દિગ્ગજની એન્ટ્રી 
IPL 2025 પહેલા મોટી જાહેરાત, દિલ્હી કેપિટલ્સમાં દિગ્ગજની એન્ટ્રી 
Embed widget