શોધખોળ કરો

શહીદ ઔરંગઝેબના ભાઇ કહ્યું- મોદીજી એકના બદલે અમને 100 લાશો જોઇએ, ના આપી શકો તો અમે જાતે લઇશું

1/8
ઉલ્લેખનીય છે કે, ઔરંગઝેબ આતંકી સમીર ટાઇગરને ઠાર મારનારી સેનાની ટીમમાં સામેલ હતો, 30 એપ્રિલે સેનાએ એક અથડામણમાં હિઝબુલના ટૉપ કમાન્ડર સમીર ટાઇગર અને તેના સાથે અકીબને ઠાર માર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઔરંગઝેબ આતંકી સમીર ટાઇગરને ઠાર મારનારી સેનાની ટીમમાં સામેલ હતો, 30 એપ્રિલે સેનાએ એક અથડામણમાં હિઝબુલના ટૉપ કમાન્ડર સમીર ટાઇગર અને તેના સાથે અકીબને ઠાર માર્યા હતા.
2/8
નોંધનીય છે કે, ઔરંગઝેબની હત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં આતંકીઓએ જવાન ઔરંગઝેબને એક ઝાડની નીચે બેસાડી રાખ્યો હતો અને તેને સવાલ પુછી રહ્યાં હતાં. વીડિયોમાં કોઇ આતંકીનો ચહેરો તો ન હતો દેખાતો જવાન ઔરંગઝેબ સાથે થયેલી વાતચીતમાં આતંકીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઇ રહ્યો હતો. જેમાં પુછવામાં આવી રહ્યું હતુ કે શું મેજર શુક્લાની સાથે હતા? શું સમીર ટાઇગરની હત્યામાં તું પણ સામેલ હતો?
નોંધનીય છે કે, ઔરંગઝેબની હત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં આતંકીઓએ જવાન ઔરંગઝેબને એક ઝાડની નીચે બેસાડી રાખ્યો હતો અને તેને સવાલ પુછી રહ્યાં હતાં. વીડિયોમાં કોઇ આતંકીનો ચહેરો તો ન હતો દેખાતો જવાન ઔરંગઝેબ સાથે થયેલી વાતચીતમાં આતંકીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઇ રહ્યો હતો. જેમાં પુછવામાં આવી રહ્યું હતુ કે શું મેજર શુક્લાની સાથે હતા? શું સમીર ટાઇગરની હત્યામાં તું પણ સામેલ હતો?
3/8
ઔરંગઝેબની હત્યા બાદ લોકોમાં જબરદસ્ત ગુસ્સો ફૂટી નીકળ્યો હતો, તેમના પિતા મોહમ્મદ હનિફે કેન્દ્રની સરકાર સરકારને કહ્યું કે, સરકાર આતંકીઓને મારીને પુત્રની શહીદીનો બદલો લે નહીં તો તે જાતે લેશે
ઔરંગઝેબની હત્યા બાદ લોકોમાં જબરદસ્ત ગુસ્સો ફૂટી નીકળ્યો હતો, તેમના પિતા મોહમ્મદ હનિફે કેન્દ્રની સરકાર સરકારને કહ્યું કે, સરકાર આતંકીઓને મારીને પુત્રની શહીદીનો બદલો લે નહીં તો તે જાતે લેશે
4/8
તેમને ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાત કરતાં કહ્યું કે, ''મોદીજી અમે બસ એટલું કહેવા માગીએ છીએ કે બહુજ ખરાબ થયું છે. અમારા ભાઇ ટાઇગર ઔરંગઝેબના બદલે અમને 100 જોઇએ. જો ના આપી શકતા હોય તો કહી દો અમે જાતે લઇ લેશું. અમને ખબર છે અમારે કઇ રીતે લેવાના છે. અમે સરકારની અંડરમાં છીએ. પહેલા સરકાર નિર્ણય કરે જો નિર્ણય નહીં લે તો પછી અમે જાતે લેશું.''
તેમને ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાત કરતાં કહ્યું કે, ''મોદીજી અમે બસ એટલું કહેવા માગીએ છીએ કે બહુજ ખરાબ થયું છે. અમારા ભાઇ ટાઇગર ઔરંગઝેબના બદલે અમને 100 જોઇએ. જો ના આપી શકતા હોય તો કહી દો અમે જાતે લઇ લેશું. અમને ખબર છે અમારે કઇ રીતે લેવાના છે. અમે સરકારની અંડરમાં છીએ. પહેલા સરકાર નિર્ણય કરે જો નિર્ણય નહીં લે તો પછી અમે જાતે લેશું.''
5/8
ઔરંગઝેબની હત્યા બાદ સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તેમના પિતા મોહમ્મદ હનિફ અને ભાઇ સાથે મુલાકાત કરી, જેથી ઔરંગઝેબને ગુમાવ્યા બાદ પણ પરિવારના ઇરાદા કમજોર ના પડે. આ જ કારણ રહ્યું કે, ઔરંગઝેબના ભાઇએ આતંકીઓ સામે જાત લડવાની વાત કહી. સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા તેમના ભાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે એક શહીદીના બદલે 100 આતંકીઓની લાશો જોઇએ.
ઔરંગઝેબની હત્યા બાદ સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તેમના પિતા મોહમ્મદ હનિફ અને ભાઇ સાથે મુલાકાત કરી, જેથી ઔરંગઝેબને ગુમાવ્યા બાદ પણ પરિવારના ઇરાદા કમજોર ના પડે. આ જ કારણ રહ્યું કે, ઔરંગઝેબના ભાઇએ આતંકીઓ સામે જાત લડવાની વાત કહી. સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા તેમના ભાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે એક શહીદીના બદલે 100 આતંકીઓની લાશો જોઇએ.
6/8
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓની નિર્મમતાનો શિકાર બનેલા સેનાના જવાન ઔરંગઝેબને કાલે ભીની આંખે પુછથી સલાની ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓની નિર્મમતાનો શિકાર બનેલા સેનાના જવાન ઔરંગઝેબને કાલે ભીની આંખે પુછથી સલાની ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી.
7/8
દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકીઓએ ઔરંગઝેબને કિડનેપ કરી લીધો હતો અને બાદમાં તેની હત્યા કરી નાંખી હતી. ઔરંગઝેબ ઇદ મનાવવા માટે ગુરુવારે રાજૌરી જિલ્લામાં પોતાના ઘરે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં આતંકીઓએ તેનું અપહરણ કરી લીધું હતું.
દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકીઓએ ઔરંગઝેબને કિડનેપ કરી લીધો હતો અને બાદમાં તેની હત્યા કરી નાંખી હતી. ઔરંગઝેબ ઇદ મનાવવા માટે ગુરુવારે રાજૌરી જિલ્લામાં પોતાના ઘરે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં આતંકીઓએ તેનું અપહરણ કરી લીધું હતું.
8/8
આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દરેકની આંખોમાં ઔરંગઝેબના ગુમાવવાનો ગમ હતો. જોકે, આમાં આતંકવાદ સામે લડાઇનો ગુસ્સો પણ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. ભીડ વારંવાર 'શહીદ ઔરંગઝેબ અમર રહો' અને 'પાકિસ્તાન મર્દાબાદ'ના નારા લાગી રહ્યો હતા.
આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દરેકની આંખોમાં ઔરંગઝેબના ગુમાવવાનો ગમ હતો. જોકે, આમાં આતંકવાદ સામે લડાઇનો ગુસ્સો પણ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. ભીડ વારંવાર 'શહીદ ઔરંગઝેબ અમર રહો' અને 'પાકિસ્તાન મર્દાબાદ'ના નારા લાગી રહ્યો હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget